બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Manisha Jogi
Last Updated: 01:48 PM, 18 December 2023
શુક્રને ધન, કીર્તિ અને ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં શુક્રની કૃપા હોય તો જીવનમાં તમામ સુખ સુવિધા પ્રાપ્ત થાય છે. શુક્ર ગ્રહ નબળો હોય તો આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે. ઘરમાં ગરીબી આવે છે. વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવે છે. જીવનમાં સંઘર્ષ કરવો પડે છે. કુંડળીમાં શુક્રને મજબૂત કરવા માટે કરો આ ઉપાય.
આખો દિવસ બિઝી હોવાને કારણે સમય નથી મળી રહ્યો તો તમે રત્ન ધારણ કરી શકો છો. વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો શુક્ર ગ્રહ સાથે સંબંધિત રત્ન ધારણ કરવો જોઈએ. જીવન ફરીથી યોગ્ય રીતે ચાલે છે અને શુક્ર ગ્રહ મજબૂત થાય છે.
જ્યોતિષ શાસ્ત્ર ઉપાય
જ્યોતિષ શાસ્ત્રમાં રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. કુંડળીમાં ગ્રહ મજબૂત કરવા માટે આ ઉપાય કરવા જોઈએ. તુલા, વૃષભ અને કુંભ રાશિના જાતકો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તો હીરાનો રત્ન ધારણ કરી શકે છે. આ રત્ન ધારણ કરવાથી કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત બને છે અને જીવન સુખ અને સમૃદ્ધિ સાથે પસાર થાય છે.
રત્ન ધારણ કરવાથી શુક્ર મજબૂત થાય છે
રત્નશાસ્ત્ર અનુસાર, કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે હીરા રત્ન કારગર સાબિત થાય છે. હીરા રત્ન મોંઘો રત્ન છે, આ રત્નની ખરીદી ના કરી શકો તો ઓપલ રત્ન પણ ધારણ કરી શકો છો. આ રત્ન ધારણ કરવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime