મહારાષ્ટ્ર / બાળાસાહેબને વચન આપ્યું હતું... એક દિવસ શિવસેનાના CM હશેઃ ઉદ્ધવ ઠાકરે

shiv sena uddhav thackeray maharashtra assembly election

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તરીખ નજીક આવી રહી છે. આ વચ્ચે ભાજપ અને શિવસેનાના ગઠબંધનની બેઠકોની વહેંચણીને લઇને લોકોમાં ઉત્સુક્તા છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ આજે કહ્યું કે ગઠબંધનમાં બેઠકોની વહેંચણીનું આજે એલાન કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે બેઠક વહેંચણી પર અમિત શાહની સાથે ફાઇનલ ચર્ચા થઇ ચૂકી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ