અસીમ કૃપા / તમારા પરિવાર પર નથી મહાલક્ષ્મીની કૃપા? નવરાત્રીમાં કરો આ ઉપાય, થશે મોટા લાભ

shardiya navratri 2021 no shortage of money by bringing these 6 things home

શારદીય નવરાત્રિ 7 ઓક્ટોબર, 2021 ગુરૂવારથી શરૂ થઇ રહી છે અને તેનું સમાપન 15 ઓક્ટોબર શુક્રવારથી થશે. નવરાત્રિ દરમ્યાન નવ દિવસ સુધી માં દુર્ગાના 9 સ્વરૂપોની ઉપાસના કરવાથી તમારી ઈચ્છા પૂર્ણ થાય છે. ચાલુ વર્ષે બે તિથીઓ એકસાથે હોવાથી નવરાત્રિ આઠ દિવસની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ