બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Arohi
Last Updated: 03:38 PM, 27 October 2023
જો તમે પણ યોગ્ય પતિ કે સંતાનની કામના કરી રહ્યા છો તો શરદ પૂનમનો દિવસ ખૂબ જ ખાસ છે. શરદ પૂનમનું સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલા હોય કે ભગવાન કાર્તિકેયનો જન્મ દિવસે બન્ને આ તિથિએ થયા હતા. જેના કારણે આ તિથિનું ખૂબ જ મહત્વ છે.
શરદ પૂનમનું આધ્યાત્મિક મહત્વ
શરદ પૂનમને લઈને સૌથી મોટી આધ્યાત્મિક વાતતો એ છે કે આ દિવસે ભગવાન યોગેશ્વર શ્રીકૃષ્ણએ મહારાસ કર્યો હતો. મહારાસનો અર્થ છે કે આત્મા અને પરમાત્માનું મિલન.
આ દિવસે ભગવાન શિવને એક નવુ નામ પણ મળ્યું હતું અને તે નામ છે ગોપેશ્વર મહાદેવ, કારણ કે ભગવાન શિવ પણ મહારાસનો આનંદ લેવા માટે ગોપીનું રૂપ ધારણ કરીને પહોંચ્યા હતા.
ટૂંક સમયમાં બનશે વિવાહના યોગ
જે કન્યાઓના લગ્ન નથી થયા અથવા તો વિવાહમાં મુશ્કેલી આવી રહી છે તે કન્યાઓ જો આ દિવસે ભગવાન કૃષ્ણનું પૂજન-અર્ચન કરે તો યોગ્ય વરની પ્રાપ્તિના યોગ બને છે.
શરદ પૂનમના દિવસે જ ભગવાન કાર્તિકેયનો જન્મ થયો હતો. માટે આ દિવસને કાર્તિક પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માટે જે લોકોને સંતાન નથી આ દિવસે જો તે કાર્તિકેયનું પૂજન કરે તો સંતાનનો યોગ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ