બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Bijal Vyas
Last Updated: 11:21 AM, 22 June 2023
Shani vakri 2023: 17 જૂનના રોજ શનિ વક્રી થઇ રહ્યો છે. હવે 4 નવેમ્બેર સુધી શનિની ચાલ ઉલ્ટી રહેશે. શનિ વક્રી થવાથી સાડાસાતી, અઢીનું ગણિત પણ બદલાઇ ગયુ છે. મકર, કુંભ અને મીન રાશિ પર સાડાસાતી ચાલી રહી છે, અને હવે ધન રાશિ પર ફરીથી સાડાસાતી જેવી સ્થિતિ બની ગઇ છે.
કર્ક - વૃશ્ચિક પર અઢી શનિની ચાલ રહી છે. હવે મિથુન-તુલા પર અઢી જેવી સ્થિતિ બની ગઇ છે. આ વક્રી શનિ 8 રાશિઓ પર અસર કરી રહ્યુ છે.
1. મિથુન રાશિઃ કરિયરમાં અડચણ આવી શકે છે. પરિવાર વ્યર્થના વિવાદ થઇ શકે છે. શનિવારના રોજ ખાવા-પીવાની વસ્તુઓનું દાન કરો.
2. કર્ક રાશિઃ વિવાહના યોગ બનતા-બનતા બગડી શકે છે. રોજગારમાં અડચણ આવી શકે છે. શનિવારના રોજ પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટોવવો.
3. તુલા રાશિઃ આકસ્મિક સ્થાન પરિવર્તન થઇ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, બેદરકારીથી બચવુ. શનિવારના રોજ ખાવાની વસ્તુનું દાન કરો.
4. વૃશ્ચિક રાશિઃ કાર્યોમાં અડચણ તો આવશે, પરંતુ ધન લાભ પણ થશે, કોઇપણ કામ મુશ્કિલથી બનશે. પીપળાની નીચે શનિવારે દીવો પ્રગટાવો.
5. ધન રાશિઃ કરિયરમાં વ્યસ્તતા વધશે. જોખમ લેવાથી બચો. સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખો. નિત્ય સાયં શનિ મંત્રનો જાપ કરો.
6. મકર રાશિઃ ઉતાવળમાં મોટા નિર્ણય લેવાથી બચો. કરિયરમાં અનિઇચ્છિત બદલાવ થઇ શકે છે. એક લોખંડનો છલ્લો અવશ્ય ધારણ કરો.
7. કુંભ રાશિઃ વ્યર્થનુ તણાવ ના રાખો. રોગ- બીમારીઓથી બચો. કરિયરમાં બેદરકારી ના કરો. શનિવારના રોજ ખાવાપીવાની વસ્તુનુ દાન કરો.
8. મીન રાશિઃ સ્વાસ્થ્ય માટે મોર્ચા પર થોડા સાવધાન રહેવુ પડશે. જો કે ધન લાભના ઉત્તમ યોગ બનશે. કરિયરમાં લાભની સંભાવના વધશે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime