બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી
Pooja Khunti
Last Updated: 12:24 PM, 5 January 2024
વેદિક જ્યોતિષ અનુસાર શનિદેવ 2024 માં સંપૂર્ણ વર્ષ દરમિયાન કુંભ રાશિમાં સંક્રમણ કરશે. શનિદેવ જૂનમાં વક્રી અવસ્થામાં ભ્રમણ કરશે. શનિદેવ વક્રી થયા બાદ વિપરીત ગતિમાં ભ્રમણ કરશે. તમામ રાશિઓ પર તેની અસર જોવા મળશે, પરતું આ ત્રણ રાશિનાં જાતકોને અચાનક આર્થિક લાભ અને પ્રગતિની શક્યતાઓ છે.
મેષ રાશિ
આ રાશિના જાતકો માટે શનિદેવની વિપરીત ગતિ લાભદાયક સાબિત થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. આ સમયે રોકાણ કરવાથી આગળ જતા લાભ થશે. વ્યાપારીઓ માટે આ એક સારો સમય. તમારી ભૌતિક સુવિધાઓમાં વૃદ્ધિ થશે.
મકર રાશિ
શનિદેવનું વક્રી થવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિદેવ મકર રાશિનાં સ્વામી છે. ધન લાભ થઈ શકે છે. કામમાં પ્રગતિ જોવા મળી શકે. આવગ વધશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. વેપારીઓને તેના અટવાયેલા પૈસા મળી શકે છે. જે લોકો મીડિયા, માર્કેટિંગ, શિક્ષણ અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય સૌથી સારો સાબિત થઈ શકે છે.
વાંચવા જેવું: જીવનો ખતરો મંડરાયો!, શનિવારના દિવસે શરૂ થશે વર્ષનું પહેલું મૃત્યુ પંચક, ભૂલથી પણ ન કરતાં આ કામો
વૃષભ રાશિ
આ રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયને લઈને આ એક સારો સમય સાબિત થઈ શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને નોકરી મળી શકે છે. આ સાથે નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે. આવકનો નવો સ્ત્રોત ઊભો થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy