બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Shani dev vakri: The natives of these 3 zodiac signs will benefit

ધર્મ / કરિયરમાં પ્રગતિ અને અઢળક ધનની આવક...: આ 3 રાશિના જાતકોને થશે લાભ, 30 વર્ષ બાદ વક્રી થવા જઈ રહ્યા છે શનિ

Pooja Khunti

Last Updated: 12:24 PM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani dev vakri: શનિદેવ જૂનમાં વક્રી અવસ્થામાં ભ્રમણ કરશે. શનિદેવ વક્રી થતાં આ ત્રણ રાશિના જાતકોને આર્થિક લાભ થવાની સંભાવનાઓ.

  • શનિદેવની વિપરીત ગતિ લાભદાયક સાબિત થઈ શકે
  • આ સમયે રોકાણ કરવાથી આગળ જતા લાભ થશે
  • વેપારીઓને તેના અટવાયેલા પૈસા મળી શકે 

વેદિક જ્યોતિષ અનુસાર શનિદેવ 2024 માં સંપૂર્ણ વર્ષ દરમિયાન કુંભ રાશિમાં સંક્રમણ કરશે. શનિદેવ જૂનમાં વક્રી અવસ્થામાં ભ્રમણ કરશે. શનિદેવ વક્રી થયા બાદ વિપરીત ગતિમાં ભ્રમણ કરશે. તમામ રાશિઓ પર તેની અસર જોવા મળશે, પરતું આ ત્રણ રાશિનાં જાતકોને અચાનક આર્થિક લાભ અને પ્રગતિની શક્યતાઓ છે. 

મેષ રાશિ 
આ રાશિના જાતકો માટે શનિદેવની વિપરીત ગતિ લાભદાયક સાબિત થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. આ સમયે રોકાણ કરવાથી આગળ જતા લાભ થશે. વ્યાપારીઓ માટે આ એક સારો સમય. તમારી ભૌતિક સુવિધાઓમાં વૃદ્ધિ થશે.

મકર રાશિ 
શનિદેવનું વક્રી થવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિદેવ મકર રાશિનાં સ્વામી છે. ધન લાભ થઈ શકે છે. કામમાં પ્રગતિ જોવા મળી શકે. આવગ વધશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. વેપારીઓને તેના અટવાયેલા પૈસા મળી શકે છે. જે લોકો મીડિયા, માર્કેટિંગ, શિક્ષણ અને બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય સૌથી સારો સાબિત થઈ શકે છે. 

વાંચવા જેવું: જીવનો ખતરો મંડરાયો!, શનિવારના દિવસે શરૂ થશે વર્ષનું પહેલું મૃત્યુ પંચક, ભૂલથી પણ ન કરતાં આ કામો

વૃષભ રાશિ 
આ રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયને લઈને આ એક સારો સમય સાબિત થઈ શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેમને નોકરી મળી શકે છે. આ સાથે નોકરી કરતાં લોકોને પ્રમોશન મળી શકે છે. આવકનો નવો સ્ત્રોત ઊભો થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ