બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 01:53 PM, 15 August 2023
જ્યોતિષ શાસ્ત્રના ક્ષેત્રમાં દરેક ગ્રહ સમયની સાથે સતત પોતાની સ્થિતિ બદલે છે. આ ગ્રહ પરિવર્તન બધી રાશિઓના વ્યક્તિઓ પર મહત્વપૂર્ણ પ્રભાવ કરે છે. ગ્રહોના ફેરફાર ઉતરાંત એવી સ્થિતિઓ બને છે જ્યારે બે કે બેથી વધારે ગ્રહ એક જ રાશિ કે નક્ષત્રમાં આવી જાય છે. જેનાથી શુભ અને અશુભ બન્ને પ્રકારના પરિણામ મળે છે.
17 ઓક્ટોબર સુધી શનિ-રાહુની યુતિ શતભિષા નક્ષત્રમાં થશે. જેનાથી એક અશુભ યોગ બનશે. જે લગભગ બે મહિના સુધી ઘણી રાશિઓને નકારાત્મક રીતે પ્રભાવિત કરશે. આવો જાણીએ આ સમયે કઈ રાશિઓને સાવધાની રાખવાની જરૂર છે.
કર્ક
જ્યોતિષ ગણના અનુસાર કર્ક રાશિ પર અશુભ શનિ-રાહુ યુતિનો સૌથી પ્રતિકુળ પ્રભાવ પડશે. આ યુતિ કર્ક રાશિના જાતકો માટે નાણાકીય મુશ્કેલી અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા લાવી શકે છે. એવામાં રોકાણ તમારા પ્રયત્નોની પ્રગતિમાં મુશ્કેલી બની શકે છે અને અધુરા કાર્યોથી નુકસાન થઈ શકે છે.
કુંભ
કુંભ રાશિના જાતકો માટે 17 ઓક્ટોબર સુધીનો સમય પડકાર ભર્યો રહેવાનો છે. પ્રતિકૂળ શનિ-રાહુ યુતિ નાણાકીય નુકસાન અને સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારા પ્રોજેક્ટમાં અવરોધ આવી શકે છે અને અધુરા કાર્યોના કારણે નુકસાન થઈ શકે છે. નોકરીયાત લોકોને કાર્યસ્થળ પર સહકર્મિઓ સાથે વિવાદ થઈ શકે છે.
કન્યા
શતભિષા નક્ષત્રમાં શનિ-રાહુની અશુભ યુતિ કન્યા રાશિના જાતકો માટે પ્રતિકૂળ પ્રભાવ લાવી શકે છે. માનસિક અને આર્થિક મુશ્કેલીઓ વધી શકે છે અને અચાનક દુર્ઘટનાનો સંકેત મળી શકે છે. પરિવારની અંદર કે આસ-પાસના લોકોની સાથે વિવાદ થવાની સંભાવના છે. જેનાથી કાયદાકીય મામલા ઉભા થઈ શકે છે. એવામાં કન્યા રાશિના લોકોને વધારે સાવધાની રાખવાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime