બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Vaidehi
Last Updated: 02:58 PM, 14 October 2023
સર્વ પિતૃશ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષની અમાસની તિથિ આજે છે. આજનાં દિવસે પિતૃઓનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરવું શુભ માનવામાં આવે છે. પિતૃપક્ષમાં નારાજ પિતૃઓને પ્રસન્ન કરવા અને પિતૃ દોષોથી મુક્તિ મેળવવાનો આ સૌથી સારો અવસર હોય છે.
આજનાં દિવસે આ ઉપાય કરવો
સર્વ પિતૃ શ્રાદ્ધનાં અવસરે શનિદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાયો કરવાની સલાહ આપવામાં આવે છે. કુંડળીમાં શનિની અશુભ સ્થિતિથી રાહત મેળવવા તેમજ શનિદેવની કૃપા મેળવવા માટે નીચે આપેલા ઉપાયો લાભકારી છે:
ગાયની પૂજા
જો તમને કઠોર મહેનત કર્યા છતાં અસફળતા મળે છે તો શનિ અમાસનાં દિવસે કાળીગાયનો આશીર્વાદ લેવો જોઈએ. તેની પૂજા કરવી જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર આવું કરવાથી શનિદોષથી છૂટકારો મળે છે અને જીવનનાં તમામ દુ:ખ પણ દૂર થાય છે.
શનિદેવની પૂજા કરવી
શનિશ્વરી અમાસનાં દિવસે શનિ મંદિર જવું જોઈએ અને તેમની પૂજા અર્ચના કરવી જોઈએ. શનિ ચાલીસા અથવા તો શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ બાદ શનિ મંત્રોનો જાપ કરવો જોઈએ. શનિદેવને કાળા તલ, તેલ ચડાવવા જોઈએ.
કાળા વસ્ત્રો પહેરવાં
શનિવારનાં દિવસે કાળા રંગનાં વસ્ત્રો પહેરવું અતિ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર કાળા વસ્ત્રો ધારણ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનની તમામ મુશ્કેલીઓ પણ દૂર થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ