બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / seven died in a fire broke out in the shanties of Gokulpuri area delhi 60 huts burned
Mayur
Last Updated: 09:33 AM, 12 March 2022
ગોકુલપૂરી વિસ્તારમાં ભયાનક આગ
દિલ્હીના ગોકલપુરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે લાગેલી આગમાં સાત લોકોના મોત થયા હતા. આગના કારણે આશરે 60 ઝૂંપડા બળીને રાખ થઈ ગયા હતા. જો કે પોલીસે આ આંકડો 30 ઝૂંપડાં જેટલો હોવાનું જણાવ્યું છે.
तकरीबन एक बजे हमें आग लगने की सूचना मिली थी जिसके बाद हम घटनास्थल पर पहुंचे और दमकल विभाग को ख़बर दी। तकरीबन 4 बजे आग पर क़ाबू पाया गया। हादसे में 30 झुग्गियां जलकर राख हो चुकी है और 7 लोगों की मृत्यु हुई है: उत्तर पूर्व दिल्ली के ADCP देवाश कुमार पांडे https://t.co/1OzXnlXE5z pic.twitter.com/YnNyeCQZId
— ANI_HindiNews (@AHindinews) March 12, 2022
સવારે ચાર વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે અનેક્ લોકોના ઝૂંપડાં પણ બળી ગયા હતા. અને જીવતા લોકો બળી મર્યા હતા.
મૃતદેહો ઓળખ માટે મોકલાયા
પોલીસે જણાવ્યું કે ઝૂંપડીઓમાંથી કોલસાથી વધારે બળેલા સાત મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઓળખ માટે શબઘર મોકલવામાં આવ્યો છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
ગોકલપુરી વિસ્તારના ગોકલપુર ગામની ઝૂંપડપટ્ટીમાં શુક્રવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યે આગ લાગી હતી. 13 વાહનો સ્થળ પર મોકલવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh