બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Sant Sammelan: Ahmedabad city BJP in-charge Dharmendra Shah corona positive

ભારે પડ્યું / સુપર સ્પ્રેડર: સંત સંમેલનમાં સ્ટેજ પર હાજરી આપનાર વધુ એક ભાજપ નેતા કોરોનાના ભરડામાં, કુલ 45 સંક્રમિત

Vishnu

Last Updated: 06:44 PM, 9 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવે અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહને કોરોના પોઝિટિવ, સંત સંમેલનમાં માસ્ક પહેર્યા વગર સ્ટેજ પર લીધું હતું સ્થાન

  • સંત સંમેલન બાદ 45 કોરોના પોઝિટિવ
  • અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહને કોરોના
  • 4 જાન્યુઆરીએ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયું હતું

અમદાવાદમાં  કોરોનાના ઢગલા કેસ વચ્ચે સંત સંમેલન યોજાઇ ગયુ. આમ સરકાર એક તરફ કોરોના ગાઇડલાઇનનુ પાલન કરાવે. નિયમનો ભંગ કરનારને દંડ પણ કરે પરંતુ સંત સંમેલનમાં સરકારને ક્યાંય ભીડ ન દેખાઇ, ક્યાંય સામાજિક અંતરનો ભંગ ન દેખાયો. અને પરિણામે જેનો ડર હતો એજ થયુ.  ભીડ ભેગી કરીને કોરોનાને આમંત્રણ આપ્યુ એટલે કોરોના આવ્યા વગર રહે ખરો ? અમદાવાદ શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહ કોરોના સંક્રમિત થયા છે. તેઓ કોરોનાનો ચેપ લાગતાં SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સંમેલનને પગલે સંત સમાજ પણ હવે ચિંતિત બન્યો છે.ત્રણ દિવસ પહેલાં શહેર ભાજપ-પ્રમુખ અમિત શાહ અને અમદાવાદ શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ પણ SVPમાં દાખલ થયા હતા

ભાજપના કયા નેતા સંમેલન બાદ કોરોનાના ભરડામાં

  • ઋત્વિજ પટેલ, ભાજપ નેતા
  • ધર્મેન્દ્ર શાહ    પ્રભારી,ભાજપ AMC
  • ઉમંગ નાયક    ખાડિયા કાઉન્સિલર
  • જૈવલ ભટ્ટ    ડાયરેકટર,ગુજરાત સ્ટેટ ફાયનાન્સ બોર્ડ
  • અમિત શાહ    શહેર પ્રમુખ
  • ભૂષણ ભટ્ટ    શહેર મહામંત્રી
  • દર્શક ઠાકર    શહેર ઉપાધ્યક્ષ
  • મહેશ ઠક્કર    કોષાધ્યક્ષ
  • પરેશ લાખાણી તેમજ અન્ય 

સંત સંમેલન બાદ 45 નેતાઓને કોરોના
અમદાવાદમાં કોરોના વિસ્ફોટ વચ્ચે 4 જાન્યુઆરીના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર સંત સંમેલન યોજાયું હતું. રંગચંગે સંત સંમેલન યોજાઇ ગયુ પરંતુ હવે ધીરેધીરે સંમેલનનો રંગ જોવા મળી રહ્યો છે.  આ સંમેલનમાં ભાગ લેનારા શહેર ભાજપના 45 નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે..મહત્વનું છે કે આ સંમેલનમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો સહિત ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ