નિવેદન / અયોધ્યા ચુકાદા પર સલીમ ખાને કહ્યું- 5 એકરમાં મસ્જિદની જગ્યાએ શાળા બનાવી દો

Salman khan father salim khan ayodhya verdict

વર્ષોથી ચાલી રહેલ અયોધ્યા મામલે અંતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. શનિવારે કોર્ટે અયોધ્યા મામલે વિવાદિત જમીન રામલલાને આપવાનો ચુકાદો સંભળાવ્યો, જ્યારે મસ્જિદના નિર્માણ માટે અલગથી 5 એકર જમીન આપવાનો ચુકાદો સંભળાવ્યો. આ ચુકાદાનું સ્વાગત સમગ્ર દેશમાં કરવામાં આવ્યું. જાણીતા સ્ક્રિપ્ટ રાઇટર અને પ્રોડ્યૂસર સલીમ ખાને પણ આના પર પોતાનું રિએક્શન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ