બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Arohi
Last Updated: 03:25 PM, 27 July 2023
સલમાન ખાન અને ઐશ્વર્યા રાય સાથે જોડાયેલા ઘણા કિસ્સા આજે પણ સાંભળવા મળે છે. તેમના અફેરથી વધારે ચર્ચા તેમના બ્રેકઅપના થયા હતા પરંતુ એવું તો શું કારણ હતું જેના કારણે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયના સંબંધમાં ખટાશ આવી હતી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'ની શૂટિંગ વખતે જ સલમાન ખાન અને ઐશ્વર્યા એક બીજાના નજીક આવી ગયા હતા પરંતુ તેમનો સંબંધ વધારે દિવસ ન ચાલ્યો.
આ કારણે થયું બ્રેકઅપ?
મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાનની જરૂરીયાતથી વધારે પઝેસિવ હોવું પણ તેના બ્રેકઅપની પાછળનું એક મોટુ કારણ છે. ત્યાં જ અમુક મીડિયા રિપોર્ટ્સ અનુસાર એશ્વર્યા રાયની અમુક શરકોના કારણે પણ તેમનું સલમાન ખાન સાથે બ્રેકઅપ થઈ ગયું. આ શરતોમાં પહેલી શરત એ હતી કે સલમાન ખાન પોતાના ભાઈઓના પ્રોજેક્ટ્સમાં તેમની કોઈ મદદ નહીં કરે અને તેમની ફિલ્મોમાં પૈસા પણ નહીં લગાવે.
આટલું જ નહીં એવું પણ કહેવામાં આવે છે કે ઐશ્વર્યા ન હતી ઈચ્છતી કે સલમાન ખાન પોતાના પરિવારની સાથે રહે અને આ બધી વાતો એક્ટરને અંદરથી પરેશાન કરી રહી હતી જે આગળ જઈને બ્રેકઅપનું કારણ બની.
બન્નેમાં થતા હતા ઝગડા
તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર બ્રેકઅપ વખતે સલમાન અને ઐશ્વર્યામાં ખૂબ લડાઈ ઝગડા થતા હતા. બન્ને વચ્ચે વાત એટલી બગડી ગઈ હતી કે એક વખત ફિલ્મ ચલતે ચલતેના સેટ્સ પર સલમાન એક્ટ્રેસ સાથે લડવા માટે પહોંચી ગયો. બંન્નેની વચ્ચે ખૂબ ઝગડો પણ થયો જ્યારે બાદ ઐશ્વર્યાની આ ફિલ્મની સાથે ઘણા અન્ય પ્રોજેક્ટમાંથી પણ છુટ્ટી થઈ ગઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime