રાહત / યૂક્રેનમાં ફંસાયેલા ભારતીયો માટે દેવદૂત બની એર ઇન્ડિયા, 22 ફેબ્રુઆરીથી ઑપરેટ કરશે 3 ફ્લાઇટ્સ

Russia ukraine crisis air india 3 flights between india ukraine

હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે યૂક્રેનમાં વસતા ભારતીયોના શ્વાસ અધ્ધર તાલ થયા છે. તેવામાં એર ઇન્ડિયાએ રાહતના સમાચાર આપ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ