બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Kishor
Last Updated: 08:49 PM, 11 May 2023
ન્યાય અને કર્મના દાતા ગણાતા શનિદેવ 5મી જૂનથી પોતાની ચાલમાં બદલાવ કરવા જઈ રહ્યા છે. જેના ભાગરૂપે અત્યાર સુધી આગળ ચાલતા શનિદેવ હવે પાછળ વળવા જઈ રહ્યા છે. આ વકીને પગલે તેમના ફળ જુદી જુદી રાશિના જાતકોને ઝડપથી મળશે. સાથે જ તમામ રાશિના લોકો પર તેની અસર વર્તાશે. જેમાં પણ ખાસ કરીને આ સમયગાળા દરમિયાન 3 રાશિના જાતકોને જોરદાર લાભ થવા જઈ રહ્યો છે. કાર્યમાં સફળતા અને આર્થિક સ્થિતિમાં મજબૂતીમાં મોટા પાયે વધારો જોવા મળી શકે છે.
સિંહ રાશિ
શનિદેવની આ વક્રી સિંહ રાશિના જાતકોને વધુ લાભદાય નીવડી શકે છે. આ સમયગાળા દરમિયાન કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. સાથે જ જીવનસાથીનો સહયોગ પણ પ્રાપ્ત થશે અને તેમની સાથે તાલમેલ સાથે જીવન વીતી શકે છે. તો હજુ લગ્ન નથી થયા તેવા અવિવાહિત લોકો માટે લગ્ન મામલે શુભ સંકેત મળી રહે છે અને પિતૃકટ સંપત્તિમાં લાભ મળી શકે છે તેમજ પાર્ટનરશીપમાં બિઝનેસ માટે પણ સફળતા મળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકોને પણ શનિદેવની આ વક્રી ખૂબ લાભદાય નીવડી શકે છે. શનિદેવ તુલા રાશિના પંચમ ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે ત્યારે ચતુર્થ ભાવના તે સ્વામી છે. આથી આ સમયગાળા દરમિયાન વાહન અથવા મિલકત ખરીદવા માટે ફાયદાકારક ગણાય રહ્યું છે. તેમજ તમામ ભૌતિક સુખની પ્રાપ્તિ થાય તેવું પણ જ્યોતિષશાસ્ત્રમાં જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ સમાચાર તેમજ ધનલાભ પણ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પારિવારિક અને વ્યવસાયિક કાર્યોમાં જોડાયેલા માણસોને અને પ્રેમ સંબંધમાં પણ સફળતા મળી શકે છે.
મીન રાશિ
મીન રાશિના જાતકોને શનિદેવના વક્રીનો લાભ મળશે. કારણકે શનિદેવ તેની ગોચર કુંડળીના બારમાં ભાગમાં વક્રી થવા જઈ રહ્યા છે. આથી વ્યાપારમાં વૃદ્ધિ મળી શકે છે અને કોર્ટ કચેરીના મામલામાં તમારો વિજય થાય તેવી શકયતા રહી છે. તેમજ મીન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે અને મનમાં ધારેલા કામ પણ પૂરા થઈ શકે છે. શુભ કાર્યની શરૂઆત સાથે શનિદેવની પનોતી ચાલી રહી હોય તેમને રાહત મળશે પરંતુ સાવધાન રહેવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime