બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / regularly Hanuman Janmotsav you will get rid Shani dosha and debt

Hanuman Jayanti 2024 / હનુમાન જન્મોત્સવ પર અચૂક કરી લો આ ઉપાય, શનિ દોષ અને દેવાથી મળશે મુક્તિ, રૂપિયા ટકશે

Ajit Jadeja

Last Updated: 09:19 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાન દાદાના જન્મોત્સવના દિવસે બજરંગબલીની વિધિવત પૂજા કરો. હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં કાળા તલ પણ નાખો.

Hanuman Janmotsav April 2024 : હિંદુ ધર્મમાં હનુમાનજી જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. બજરંગબલીની ધાર્મિક પૂજાનું ખુબ મહત્વ છે. હનુમાનજીના ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે. દાદાની ભક્તિ કરવાથી હનુમાનજી ભક્તોની દરેક મનોકામના પુ્ર્ણ કરતા હોવાની માન્યતા છે. અને જીવનના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થાય છે. દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે 23 એપ્રિલે હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા સાથે શનિ દોષ અને ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘણા વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે. આવો જાણીએ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીના જન્મોત્સવના સરળ ઉપાયો...

શનિ દોષથી છુટકારો મેળવવાના ઉપાયઃ

હનુમાન દાદાના જન્મોત્સવના દિવસે બજરંગબલીની વિધિવત પૂજા કરો. હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં કાળા તલ પણ નાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.

ઋણમાંથી મળશે રાહતઃ 

આ સિવાય હનુમાનજીના જન્મોત્સવ પર હનુમાનજીને ચણાના લોટના લાડુ, લાલ ચોલા અને ચમેલીના તેલનો દીવો અર્પણ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

નાણાકીય તંગી દૂર થશેઃ 

તમે તમારી ભક્તિ પ્રમાણે હનુમાનજીની જન્મજયંતિ પર ભંડારાનું આયોજન કરી શકો છો. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

વધુ વાંચો : હનુમાન જયંતિ પર ઘરે લાવો આ વસ્તુઓ, બજરંગબલી પ્રસન્ન થઈ દૂર કરશે તમારા દરેક સંકટ

સુખ-સમૃદ્ધિના ઉપાયઃ 

હનુમાન દાદાના જન્મોત્સવના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને લાડુ ચઢાવો. પરિવારના સભ્યોને લાડુનું વિતરણ કરો. તેમજ ગરીબો અને જરૂરિયાતમંદોમાં પ્રસાદનું વિતરણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બાળકો સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

(Disclaimer: અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. આને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ