બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Kishor
Last Updated: 04:21 PM, 9 July 2023
ભારતમાં આવેલી એવી અઢળક જગ્યાઓ છે જે રહસ્યથી ઘેરાયેલી છે અને તેનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. પરિણામે રહસ્યને લઇને આવી જગ્યાઓ વિખ્યાત અને લોકપ્રિય બની છે. હિમાચલ પ્રદેશમાં આવેલું જટોલા શિવ મંદિરનો આવા જ રહસ્યમય શિવ મંદિરમાં સમાવેશ થાય છે. આ મંદિરના પથરોને ટેપ કરવાથી તેમાં ડમરુ જેવો અવાજ ઉત્પન્ન થાય છે. જેનું રહસ્ય આજ સુધી વણ ઉકેલ્યું રહ્યું છે. આ મંદિર હિમાચલ પ્રદેશના સોલન ખાતે આવેલું છે જેના દર્શન માટે દેશના ખૂણે ખૂણેથી લોકો આવે છે.
11 ફૂટ ઊંચો સોનાના કળશ ઉપર શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું
એશિયાના સૌથી ઊંચા મંદિરોમાંનું એક મંદિર હોવાનો દાવો કરવામાં આવે છે. જે મંદિરમાં અંદર સ્ફટિકનું શિવલિંગ આવેલું છે અને 11 ફૂટ ઊંચો સોનાના કળશ ઉપર શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. વધુમાં આ મંદિર 111 ફૂટ છે.જ્યા ભગવાન શિવ સ્વયમ અહીં આવ્યા હોવાનું પણ દાવો કરવામાં આવે છે. જેને લઇને હજારો દર્શનાર્થીઓ દર્શને આવે છે.
1974 માં મંદિરનો પાયો નંખાયો
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરના પથ્થરોને થપથપાવવાથી ડમરું જેવો અવાજ આવે છે.જેને લઈને લાખો લોકોની ધાર્મિક માન્યતા આ મંદિર સાથે જોડાયેલી છે. 1974 માં મંદિરનો પાયો નંખાયો હતો અને કરોડોનો ખર્ચ કરાયો હતો. મહત્વનું છે કે આ મંદિરનું કામ 39 વર્ષ ચાલ્યું હતું. દેશ વિદેશના ભક્તોએ આપેલા દાનથી આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
Covid Vaccine / કોવિશિલ્ડ વેક્સિન બનાવનાર કંપનીના કબૂલનામાથી આખા વિશ્વમાં હાહાકાર, અંતે કર્યો આડઅસરનો સ્વીકાર
Covid Vaccine Side Effect
બાબા રામદેવને ઝટકો / BIG NEWS : પતંજલિની 14 ચીજવસ્તુઓ પર તાબડતોબ પ્રતિબંધ, સુપ્રીમની ફટકાર બાદ મોટો નિર્ણય
patanjali divya pharmacy