રામ મંદિર / જાણો શું ચાલી રહ્યું છે અયોધ્યામાં, અયોધ્યાથી વીટીવીનું લાઈવ

Ram is worshiped 5 times in Ayodhya

સુપ્રીમ કોર્ટે અયોધ્યા મંદિરને લઈને આપેલાં ચુકાદાને લઈને અયોધ્યાવાસીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. પ્રવાસીઓ પણ અંહી આવવાનાં શરુ થઈ ગયાં છે. સવારથી જ હનુમાન ગઢી અને ટેન્ટમાં રહેલાં રામલલાનાં મન મોહક રુપને નિહાળવા માટે ભક્તિો ઉમટી પડ્યા હતાં. 

બ્રેકિંગ ન્યૂઝ