બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / Rajyog on Hanuman Jayanti, these zodiac signs to get success

Hanuman Jayanti 2024 / હનુમાન જયંતિ પર રાજયોગનું નિર્માણ: આ 4 રાશિઓની નૈયા પવનપુત્ર પાડશે પાર, ધારેલું મળશે

Vidhata

Last Updated: 02:45 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે હનુમાન જયંતિ પર ગ્રહોના સંયોગને કારણે મીન રાશિમાં પંચગ્રહી રાજયોગ બની રહ્યો છે. આ સિવાય મેષ રાશિમાં બુધ અને સૂર્ય મળીને બુધાદિત્ય રોજ યોગ બનાવી રહ્યા છે

હિંદુ કેલેન્ડર મુજબ, હનુમાન જયંતિનો તહેવાર ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાની પરંપરા છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર ભગવાન હનુમાનની કૃપા હોય છે તેને મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ વર્ષે હનુમાન જયંતિ 23 એપ્રિલે ઉજવવામાં આવશે.

હનુમાન જયંતિ પર બનશે દુર્લભ સંયોગ 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વખતે હનુમાન જયંતિ વિશેષ માનવામાં આવે છે. આ વખતે ગ્રહોના સંયોગને કારણે મીન રાશિમાં પંચગ્રહી રાજયોગ બની રહ્યો છે. આ સિવાય મેષ રાશિમાં બુધ અને સૂર્ય મળીને બુધાદિત્ય રોજ યોગ બનાવી રહ્યા છે. કુંભ રાશિમાં શશા રાજયોગ બની રહ્યો છે. આ રાજયોગોના નિર્માણથી ચાર રાશિઓને જબરદસ્ત ફાયદો થવાનો છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે - 

મેષ - મેષ રાશિના જાતકો માટે હનુમાન જયંતિનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. નોકરીયાત લોકોની સમસ્યાઓ હલ થશે. આવકના નવા સ્ત્રોત બની શકે છે, જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ સિવાય નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર સાંભળવા મળી શકે છે. જો કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો તે ખતમ થઈ શકે છે.

મિથુન - મિથુન રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિની તકો છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. સમાજમાં તમને માન-સન્માન મળશે. તમને પરિવાર સાથે સમય પસાર કરવાની વધુ તક મળશે, તમે પ્રવાસ પર પણ જઈ શકો છો. વેપારીઓ માટે સમય સારો છે, કોઈ મોટી ડીલ મળી શકે છે.

વૃશ્ચિક - વૃશ્ચિક રાશિના જાતકો માટે હનુમાન જયંતિ શુભ રહેવાની છે. આ દિવસથી તેમની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તમને કરિયર માટે સુવર્ણ તકો મળશે. જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવાનું વિચારી રહ્યા છે તેમને સફળતા મળી શકે છે. વ્યાપારીઓના વ્યવસાયમાં વિસ્તરણ થઈ શકે છે. માન-સન્માનમાં વધારો થશે.

વધુ વાંચો: 50 વર્ષ બાદ ત્રિગ્રહી યોગ: બુધ, શુક્ર અને રાહુ મળીને આ રાશિ પર કરશે રૂપિયાનો વરસાદ

કુંભ - કુંભ રાશિના જાતકો માટે હનુમાન જયંતિ સારા સમાચાર લઈને આવશે. હનુમાનજીની કૃપાથી અટકેલા કાર્યો પૂરા થશે અને તમે તમારા અટકેલા પૈસા પણ પાછા મેળવી શકશો. વેપાર માટે સમય સારો રહેશે, કારણ કે મોટી ડીલ તમારી રાહ જોઈ રહી છે. રોકાણ માટે સમય સાનુકૂળ રહેશે, ભવિષ્યમાં તમને સારા પરિણામો મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ