બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Arohi
Last Updated: 01:24 PM, 21 March 2024
રાહુલ ગાંધીએ કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ગુરૂવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજે અમે 2 રૂપિયા ખર્ચ કરવા માટે પણ નિર્ભર છીએ. કોંગ્રેસની મીટિંગ વખતે તેમણે મીડિયા સાથે વાત કરી અને તીખા પ્રહાર કર્યા છે. ત્યાં જ સોનિયા ગાંધીએ પણ હુમલો બોલતા કહ્યું કે કોંગ્રેસને હેરાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ખુદ પ્રધાનમંત્રી આ પ્રયત્ન કરી રહ્યા છે કે આર્થિક રીતે કોંગ્રેસને ખતમ કરી દેવામાં આવે.
કોંગ્રેસના બેંક ખાતા કરવામાં આવ્યા ફ્રીઝ
ત્યાં જ રાહુલ ગાંધીએ કહ્યું કે એક મહિના પહેલા કોંગ્રેસના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા. જો કોઈ સંસ્થા, કંપની કે પરિવારની સાથે આવું થઈ જાય તો તે ખતમ થઈ જાય. પરંતુ અમારી સાથે આજ થયું છે. તેમ છતાં કોઈ કોર્ટ, સંસ્થા કે ચૂંટણી પંચ તેના પર વાત કરવા માટે તૈયાર નથી. બધા ચુપ છે અને ડ્રામા જોઈ રહ્યા છે. એવું ભારતમાં લોકતંત્ર છે. એક એવી પાર્ટી પોતાના નેતાને ક્યાંય મોકલી ન શકે, રેલ ટિકિટ ન ખરીદી શકે, જેને ભારતના 20 ટકા લોકો વોટ કરે છે. તેમણે કહ્યું કે આ કોઈ લોકતંત્ર નથી, જ્યાં મુખ્ય વિપક્ષના ખાતા જ બંધ કરી દેવામાં આવ્યા હોય.
ચૂંટણી પંચને સવાલ
આ મામલામાં બધા કોર્ટ અને ચૂંટણી પંચની પણ ભૂમિકા હોઈ શકે છે. પરંતુ તેમની તરફથી પણ કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે મારો સવાલ છે કે આખરે ચૂંટણી આયોગ આ મામલા પર કેમ ચુપ છે. તેમણે કહ્યું કે આવા પગલાથી ભાજપને ફક્ત કોંગ્રેસના ખાતાને જ ફ્રીઝ નથી કર્યું પરંતુ લોકતંત્રને ફ્રીઝ કરી દીધુ છે.
તેમણે કહ્યું કે આવક કાયદો કહે છે કે વધારે માં વધારે 10 હજાર રૂપિયા ફાઈન લગાવી શકાય છે. પરંતુ કોંગ્રેસ પાસેથી કરોડો રૂપિયાની વસુલી કરવામાં આવી અને તેમના ખાતા પણ બંધ કરી દેવામાં આવ્યા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ