પ્રતિક્રિયા / રાહુલ ગાંધીએ કહ્યું, ભલે એ કહેતાં પણ સિંધિયા મારા એકમાત્ર એવા મિત્ર હતાં કે જે...

rahul gandhi quote on jyotiraditya he is the only chap who can walk in my house anytime

કોંગ્રેસના કદાવર ભૂતપૂર્વ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તાજેતરમાં ભાજપમાં જોડાઈ ગયા છે. જ્યારે હવે આ મામલે રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી છે. પરંતુ જ્યોતિરાદિત્ય સિંધિયાએ હજુ સુધી કોંગ્રેસ છોડવાનું કોઈ સ્પષ્ટ કારણ જણાવ્યું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ