બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દિલ્હી કેપિટલ્સના સ્પીનર અશ્વિને કોરોના સામ લડી રહેલા પરિવારની મદદ માટે રવિવારે આઈપીએલને વચ્ચે જ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. પત્ની પ્રીતિએ લખ્યું કે તેમનો પરિવાર કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે.
Feeling ok enough to croak a tiny hi to all of you.6 adults and 4 children ended up testing+ the same week,with our kids being the vehicles of transmission - the core of my family,all down with the virus in different homes/hospitals..Nightmare of a week.1 of 3 parents back home.
— Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021
ADVERTISEMENT
એક અઠવાડિયામાં પરિવારના 6 મોટા અને 4 બાળકો થયા પોઝિટિવ
ADVERTISEMENT
તેઓએ કહ્યું કે એક જ અઠવાડિયામાં પરિવારના 6 મોટા સભ્યો અને 4 બાળકો પોઝિટિવ આવ્યા છે અને તેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંથી 3 સભ્યો ઘરે પરત આવ્યા છે.
Feeling ok enough to croak a tiny hi to all of you.6 adults and 4 children ended up testing+ the same week,with our kids being the vehicles of transmission - the core of my family,all down with the virus in different homes/hospitals..Nightmare of a week.1 of 3 parents back home.
— Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021
ADVERTISEMENT
મહામારીને લઈને કરી આ અપીલ
તેઓએ કહ્યું છે કે વેક્સીન લગાવી લો. પોતાની અને પરિવારની આ મહામારીમાં સુરક્ષા કરો. પ્રીતીએ કહ્યું કે માનસિક રીતે સ્વસ્થ રહેવાના બદલે શારીરિક રીતે સ્વસ્થ રહેવાનું સરળ છે. 5-8 દિવ, સૌથી ખરાબ સમય હોય છે. દરેક લોકો મદદ આપે છે પણ કોઈ તમારી પાસે હોતું નથી. આ બીમારી તમને એકલા કરી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.