બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
પ્રિયંકા ગાંધીએ લખ્યું, '' RSSના ઇચ્છાશક્તિ પ્રબળ છે અને ઇરાદાઓ ખતરનાક છે. જે સમયે ભાજપા સરકાર એક-એક કરી જનપક્ષ કાનૂનોને મૃત બનાવી રહી છે. આરએસએસે પણ અનામત પર ચર્ચા કરવાની વાત ઉઠાવી નાંખી છે. ચર્ચા તો માત્ર શબ્દોનું બહાનું છે પરંતુ આરએસએસ-બીજેપીનું અસલી નિશાન સામાજિક ન્યાય છે. પરંતુ શું તમે એવુ થવા દેશો?
ADVERTISEMENT
RSS का हौसला बढ़ा हुआ है और मंसूबे खतरनाक हैं। जिस समय भाजपा सरकार एक-एक करके जनपक्षधर कानूनों का गला घोंट रही है। RSS ने भी लगे हाथ आरक्षण पर बहस करने की बात उठा दी है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 20, 2019
बहस तो शब्दों का बहाना है मगर RSS-BJP का असली निशाना सामाजिक न्याय है।
लेकिन क्या आप ऐसा होने देंगे?
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધીનું આ ટ્વિટ કરવા પાછળનું કારણ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન છે. ગત રવિવાર મોહન ભાગવતે કહ્યું હતું કે જે અનામતના પક્ષમાં છે અને જે તેના વિરોધમાં છે તેમની વચ્ચે આ મામલે સદ્ભાવના પૂર્ણ માહોલમાં વાતચીત થવી જોઇએ. ભાગવતે કહ્યું હતું કે એમણે પહેલા પણ અનામત પર વાત કરી હતી પરંતુ તેથી ખુબ જ હંગામો થયો હતો. અને આખી ચર્ચા વાસ્તવિક મુદ્દાથી ભટકી ગઇ.

ADVERTISEMENT
જોકે, કોંગ્રેસ અને બસપા સહિત વિપક્ષની પાર્ટીઓએ ભાગવતની આ ટિપ્પણીને લઇને બીજેપી અને તેના વૈયારિક સંગઠન આરએસએસ પર પ્રહાર કર્યો હતો. જે બાદ આરએસએસના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરુણ કુમારને એક ટ્વીટમાં કહ્યું, 'જ્યા સુધી સંઘનો આરક્ષણના વિષય પર મત છે, એ ઘણીવાર સ્પષ્ટ કરવામાં આવી ચક્યૂં છે કે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), અન્ય પછાત વર્ગ (OBC) અને આર્થિક આધારે પછાત માટે આરક્ષણનું પૂર્ણ સમર્થન કરે છે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.