બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / prime minister narendra modi dedicate nation two additional railway lines
Kavan
Last Updated: 05:21 PM, 18 February 2022
વડાપ્રધાનનો આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈ ઉપનગરીય રેલવેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે, પીએમએ તેમના સંબોધનમાં કહ્યું કે આ રેલ્વે લાઈનો શરૂ થવાથી દરેક મુંબઈકરને અવરજવરમાં સરળતા મળશે.
दिल्ली: प्रधानमंत्री नरेंद्र मोदी ने ठाणे और दिवा को जोड़ने वाली 2 अतिरिक्त रेलवे लाइनों को वीडियो कॉन्फ्रेंस के माध्यम से राष्ट्र को समर्पित किया। प्रधानमंत्री ने मुंबई उपनगरीय रेलवे की दो उपनगरीय रेलगाड़ियों को हरी झंडी दिखाकर रवाना किया। pic.twitter.com/8IG30Fs0eO
— ANI_HindiNews (@AHindinews) February 18, 2022
મુંબઈગરાઓને થશે મોટો ફાયદો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે જન્મજયંતી છે, સર્વ પ્રથમ હું ભારતના મહાન મહાનાયકોના ચરણોમાં પ્રણામ કરું છું. થાણે-દિવા વચ્ચે નવી બનેલી પાંચમી અને છઠી રેલ લાઈનો મુંબઈવાસીઓના જીવનમાં ખૂબ મોટો બદલાવ આવશે. આ રેલવે લાઈન મુંબઈગરાઓના જીવનને સરળ બનાવશે.
ठाणे-दिवा के बीच नई बनी पांचवीं और छठी रेल लाइन के शुभारंभ पर हर मुंबईकर को बहुत-बहुत बधाई। ये नई रेल लाइन मुंबई वासियों के जीवन में एक बड़ा बदलाव लाएंगी, उनकी ईज ऑफ लिविंग बढ़ाएगी। ये नई रेल लाइन मुंबई की कभी ना थमने वाली ज़िंदगी को और अधिक रफ्तार देगी: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/R1RkqIpXbD
— ANI_HindiNews (@AHindinews) February 18, 2022
620 કરોડ રૂપિયાનો કરાયો છે ખર્ચ
પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, થાણે અને દિવાને જોડતી વધુ બે લાઈનોના નિર્માણ માટે 620 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, આ પરિયોજનામાં કરવામાં આવેલ નિર્માણ કાર્યોમાં 1.4 કિલોમીટર લાંબો રેલવે ફ્લાઈઓવર, 3 મોટા બ્રિજ તથા 21 નાના બ્રિજનો સમાવેશ થાય છે.
PM @narendramodi inaugurates two additional railway lines connecting Thane and Diva. He also flags off two suburban trains of the Mumbai Suburban Railway pic.twitter.com/A5ev3RsaI5
— PIB India (@PIB_India) February 18, 2022
શું મળશે સુવિધા
એવું માનવામાં આવે છે કે આ લાઈનોના નિર્માણથી મુંબઈમાં ઉપનગરીય ટ્રેનોના ટ્રાફિકમાં સરળતા આવશે. આ સાથે અત્યાર સુધી લાંબા અંતરની ટ્રેનોના ટ્રાફિકમાં આવતી અડચણો ઘણી હદ સુધી દૂર થશે. એટલું જ નહીં, આ લાઈનોની મદદથી શહેરમાં 36 નવી ઉપનગરીય ટ્રેનો પણ દોડાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime