બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / pomegranate is benefit in digestion, eat daily one pomegranate and you will stay away form major disease
Priyakant
Last Updated: 06:37 PM, 29 February 2024
કુદરતે આપણા શરીરને જરૂરી પોષણ મળી રહે. તે માટેનું સુયોગ્ય આયોજન કર્યું છે. બસ તેણે ઓળખવાનીની જરૂર છે. જો કુદરતના ખોળે તમે રહો તો, તમારે ક્યારે ડોક્ટરના આટલે જવાનું ન થાય. આજકાલ સૌ કોઈ એક જ બુમો પાડતા હોય છે. થાક બહુ લાગે છે, શરીરમાં અશક્તિ બહુ લાગે છે. આ તમામ પ્રકારની તકલીફો માત્ર સાત દિવસમાં દૂર થઈ જશે કઈ રીતે આવો જાણીએ.
જો તમે અશક્તિ, થાક અને તણાવનો સતત અનુભવ કરતા હોવ તો, માત્ર 7 દિવસ દરરોજ એક દાડમ ખાઓ, અને એક જ અઠવાડિયા તમે તેના હકારાત્મક પરિણામો અનુભવશો.
દાડમ ખાવાના ઘણા ફાયદા છે. તેનાથી શરીરમાં ત્વરીત ઉર્જાનો સંચાર થાય છે. આ સાથે શરીરમાં આયર્નની ઉણપ દૂર થાય છે. જો કોઈ વ્યક્તિના વાળ વધુ પડતા ખળતા હોય તો તેણે દાડમનું સેવન કરવું જોઈએ.
વર્ષ દરમિયાન મળતુ ફળ છે. આ ફળના ફાયદા અનેક છે. દાડમામાં ફાઈબર, વિટામીન અને આયર્ન ભરપુર માત્રામાં હોય છે. આ સાથે પાચન માટે પણ દાડમ સર્વોત્તમ માનવામાં આવે છે. માત્ર 7 દિવસ સુધી દાડમ ખાવાથી શરીરમાં અને ફાયદા થાય છે.
જે વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરથી પરેસાન છે. તે લોકો માટે દાડમ રામબાણ છે. હાઈ બીપીના દર્દીઓએ દાડમ અવશ્ય ખાવું જોઈએ. દાડમમાં પ્યુનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે. આ ઉપરાંત ટ્રાઈગ્લિસરાઈડને પણ ઘટાડે છે. જેનાથી નસો ચોખ્ખી થાય છે અને હાઈ બીપી કંટ્રોલમાં રહે છે.
તણાવ ઘટાડે છે.
જે લોકો દાડમનો રસ અથવા રોજ એક દાડમ ખાય છે, તે લોકોનો તણાવ નિયંત્રણમાં રહે છે. દાડમમાં રહેલું ઓક્સિડેટીવ તણાવ ઘટે છે. જેનાથી માનસિક તાણ ઓછી થાય છે. કોર્ટિસોલનું સ્તરમાં પણ ઘટાડો થાય છે. જેના કારણે વ્યક્તિને ઊંઘ સારી રીતે આવે છે. સ્ટ્રેસ હોર્મોન્સ પણ ઓછા થાય છે.
દાડમ ખાવા કે તેનો રસ પીવાથી સ્ટેમિના વધે છે. તેમાં ફ્લેવોનોલ્સ ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે શરીરમાં સોજા ઓછો થાય છે. હાડકા સંબંધિત સમસ્યાઓ પણ રાહત મળે છે. આ બધા ઉપરાંત ઓસ્ટિઓઆર્થરાઈટીસનું જોખમ પણ દાડમના કારણે ઘટે છે. આ ઉપરાંત સુસ્તી અને નબળાઈ અનુભવતા હોય તેમના માટે દાડમ ટોનીકથી વધારે છે.
દાડમના નિત્ય સેવનથી પાચનતંત્ર મજબૂત થાય છે. અને શરીરનું ઓજસ અને ચહેરાના તેજમાં ઉત્તરોઉત્તર વધારો થાય છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime