બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'મારી સંબંધી છે' જામનગરમાં 23 વર્ષીય યુવકે કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ કર્યું, પછી કર્યું ભયાનક
જામનગરના ધુંવાવ નજીક આવેલી એક કન્યા છાત્રાલયમાંથી સગીર બાળકીના અપહરણની ફરિયાદ નોંધાઈ છે. સગીરાના પિતાની ફરિયાદ મુજબ, 23 વર્ષીય પરેશ મનસુખ સોનગરાએ પોતાની સંબંધી હોવાનું કહી બે દિવસ પહેલા બાળકીનું અપહરણ કર્યું હતું. પિતા નાસ્તો આપવા આવ્યા ત્યારે ઘટના બહાર આવી, જેના બાદ સંસ્થાના સંચાલક દ્વારા તપાસ કરાઈ. વાત ખુલતા જ આરોપી બાળકી મૂકીને ફરાર થઈ ગયો. પંચ A પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મારી પલટી, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો
પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે. સગીરા પોતાની સબંધીત હોવાનું કહી 23 વર્ષિત આરોપીએ કન્યા છાત્રાલયમાંથી સગીરાનું અપહરણ કર્યું હતું. સગીરાના પિતાએ સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે જેને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગયો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.