ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને ચઢાવો આ 5 વસ્તુ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / જન્માષ્ટમી પર શ્રી કૃષ્ણને ચઢાવો આ 5 વસ્તુ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ

Last Updated: 06:55 PM, 4 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જન્માષ્ટમીએ કાન્હાને માખણ-મિશ્રી, ધનિયા પંજીરી, પંચામૃત, તુલસીના પાન અને ફળ-મીઠાઈનો ભોગ ચઢાવવો શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે તેવી માન્યતા છે.

1/7

photoStories-logo

1. જન્માષ્ટમી

જન્માષ્ટમીનું પર્વ કૃષ્ણ ભગવાનની ભક્તિ અને તેમના બાળસ્વરૂપની પૂજા માટે ખાસ મનાય છે. આ દિવસે મધ્યરાત્રિએ ભગવાનનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે અને શ્રદ્ધા અનુસાર લોકો ભોગ ચઢાવે છે. જન્માષ્ટમી પર કાન્હાને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ ચઢાવવાથી તેમની ખાસ કૃપા મળે છે. જેમાં પૂજા-પાઠમાં સામગ્રી કરતાં ભક્તની શ્રદ્ધા અને ભાવનાનું મહત્વ વધુ છે. આથી જન્માષ્ટમીએ ભોગ ચઢાવતી વખતે મનમાં શ્રદ્ધા રાખો અને પરિવારની સુખ-શાંતિની કામના કરો. તો ચાલો જાણીએ એ પાંચ વસ્તુઓ વિશે જે આ દિવસે અર્પણ કરવાને શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. માખણ-મિશ્રી

કૃષ્ણ ભગવાનને માખણ ખુબ પ્રિય છે. જેમાં બાળગોપાલને માખણ-મિશ્રીનો ભોગ ચઢાવવો જન્માષ્ટમીની પૂજાનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. આથી ઘરમાં સુખ-શાંતિ અને સકારાત્મકતા બની રહે તેવી માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. પંચામૃત

જન્માષ્ટમી પર દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી બનાવેલા પંચામૃતનો ઉપયોગ ભગવાન કૃષ્ણના અભિષેકમાં થાય છે. જેમાં પૂજામાં તે અર્પણ કરીને પછી પ્રસાદ તરીકે ગ્રહણ કરવાની પરંપરા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ધનિયા પંજીરી

જન્માષ્ટમીના અવસરે ધનિયા પંજીરીનો ભોગ પણ લગાડવામાં આવે છે. જેમાં તેને પ્રસાદ તરીકે પરિવારના સભ્યોમાં વહેંચવું શુભ માનવામાં આવે છે. આ પણ કાન્હાના પ્રિય ભોગોમાં ગણાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. તુલસીના પાન

કૃષ્ણ ભગવાનની પૂજા તુલસી વગર અધૂરી મનાય છે. જેમાં પૂજા દરમિયાન તુલસીના પાન અર્પણ કરવા શુભ છે. તુલસી ભગવાન વિષ્ણુ અને તેમના અવતાર શ્રીકૃષ્ણને ખાસ પ્રિય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફળ અને મીઠાઈ

જન્માષ્ટમી પર તાજા ફળ અને મીઠાઈનો ભોગ પણ ચઢાવવામાં આવે છે. જેમાં ભક્તો પેડા, લાડુ કે બીજી મીઠાઈઓ અર્પણ કરી શકે છે. ત્યારબાદ પ્રસાદ પરિવાર અને બીજા લોકોમાં વહેંચવું શુભ મનાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Janmashtami Lord Krishna mishri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ