FOLLOW US
PM મોદીએ 6 રાજ્યોથી SOU સુધીની ટ્રેનનું ઓનલાઈન લોકાપર્ણ કર્યુ, CM રૂપાણી, DyCM નીતિન પટેલ, રેલ મંત્રી પીયુષ ગોયલ કેવડિયા ખાતે હાજર રહ્યા.
કેવડિયાને 6 રાજ્યની રેલવે કનેક્ટિવિટી સાથે જોડાશે. PM મોદી ડિજીટલ માધ્યમથી લોકાર્પણ કરશે. આ પ્રસંગે કેવડિયામાં કેન્દ્રીય રેલમંત્રી પિયુષ ગોયલ અને CM વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે. અમદાવાદ, દિલ્હી, ચેન્નઇ, વારાણસી, દાદર, રેવા, પ્રતાપનગરથી રેલ સેવા શરૂ થશે. કેવડિયાથી બે મેમુ ટ્રેન સેવાનો આજથી પ્રારંભ થશે. કેવડિયા ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે.
વડાપ્રધાન દ્વારા ઈ-પ્રસ્થાન કરાવવામાં આવનારી 8 ટ્રેનોની વિગતો આ મુજબ છે
કેવડિયાનું ભાડું