બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 02:50 PM, 13 October 2023
29 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઈ ગઈ છે અને 14 ઓક્ટોબરના રોજ પિતૃપક્ષ સમાપ્ત થશે. આવતીકાલે સર્વ પિતૃ અમાસ છે અને સૂર્યગ્રહણનો પણ યોગ બની રહ્યો છે. માનાવામાં આવી રહ્યું છે કે, પિતૃપક્ષ પછી એક એવો સંયોગ બની રહ્યો છે, જે કેટલીક રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. પિતૃપક્ષ પછી નવરાત્રી શરૂ થઈ રહી છે. ઉપરાંત બુધાદિત્ય રાજયોગ, શનિ પોતાની રાશિમાં બિરાજમાન છે. આ પ્રકારના શુભ સંયોગ બની રહ્યા છે.
પિતૃપક્ષ પછી આ 5 રાશિના જાતકોને થશે લાભ
વૃષભ- આ રાશિના જાતકોને સંપત્તિ મામલે લાભ થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. બિઝનેસમાં નફો થશે. મિત્રોનો સાથ મળશે અને તમામ કાર્યમાં પ્રગતિ થશે. પિતૃપક્ષ પછી રોકાણ કરવા માટે સૌથી શ્રેષ્ઠ સમય રહેશે.
સિંહ- આ રાશિના જાતકો માટે 15 ઓક્ટોબર પછીનો સમય શુભ સાબિત થશે. સંપત્તિ ખરીદવા માટે સૌથી સારો સમય છે. નાણાંકીય લાભ થવાનો યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્રે માન સમ્માનમાં વૃદ્ધિ થશે. સારા સમાચાર મળી શકે છે.
કન્યા- આ રાશિના જાતકો માટે પિતૃપક્ષ પછીનો સમય સારો સાબિત થશે. સમાજમાં માન સમ્માન પ્રાપ્ત થશે. વાહન અથવા સંપત્તિ ખરીદવાની ઈચ્છા પૂર્ણ થશે. તમામ યોજનાઓમાં સફળતા પ્રાપ્ત થશે.
તુલા- આ રાશિના જાતકોને પિતૃપક્ષ પછી નાણાંકીય લાભ થશે. નોકરી બદલવા માટે સૌથી સારો સમય છે. મનપસંદ નોકરી મળી શકે છે. વૈવાહિક જીવન સુખમયી અને શાંતિપૂર્ણ રહેશે.
ધન- પિતૃપક્ષ પછી આ રાશિના જાતકોની તમામ સમસ્યા પૂર્ણ થશે. આવકમાં વૃદ્ધિ થશે. કામની પ્રશંસા કરવામાં આવશે. લાંબા ગાળે જીવનમાં શાંતિ પ્રાપ્ત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime