બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Pan-Aadhaar Linking Deadline Extended Till 30th June 2021

રાહત / PAN-Aadhaar કાર્ડને લઈને કેન્દ્રની જાહેરાત : નાગરિકોને આપવામાં આવી આ મોટી રાહત

Published By: Parth

Last Updated: 07:11 PM, 25 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશના નાગરિકોના પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મોટી જાહેરાત કરી છે.

  • કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત 
  • PAN કાર્ડને લઈને ફરીથી રાહત આપવામાં આવી 
  • સરકારે PAN અને આધાર લિન્ક કરવાની ડેડલાઇન લંબાવી 

સરકારે ફરી આપી રાહત 
દેશના નાગરિકોના પાન કાર્ડ અને આધાર કાર્ડને લઈને નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે મોટી જાહેરાત કરી છે. પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લીંક કરવાની ડેડલાઇન ફરીથી લંબાવી દેવામાં આવી છે. 

સરકારની ફરી મોટી રાહત 
સરકારે PAN CARD અને આધાર કાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખને ત્રણ મહિના સુધી લંબાવી દીધી છે. હવે દેશના નાગરિકોને પાન કાર્ડ અને આધાર કાર્ડને લીંક કરવા માટે 30 સપ્ટેમ્બર 2021 સુધીનો સમય છે. 

જૉ લિન્ક ન કર્યુ તો પાન કાર્ડ થઈ જશે બંધ 
નોંધનીય છે કે સરકાર દ્વારા જોગવાઈ કરવામાં આવી છે કે જૉ પાન કાર્ડ અને આધાર કાર્ડને જૉ લિન્કમાં કરવામાં ન આવે તો પાન કાર્ડ ઈનઓપરેટિવ થઈ જશે અને વ્યક્તિ પાન કાર્ડને લગતા કોઈ વ્યવહાર કરી શકશે નહીં. સાથે જ દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિન્ક કરવામાં ના આવે તો એક હજાર રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Deadline PAN Card PAN-Aadhaar linking આધાર કાર્ડ પાન કાર્ડ PAN-Aadhaar linking

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ