બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / મનોરંજન / બોલિવૂડ / pahlaj nihalani said that his relation with govinda were ended when david taked rubish about him
Vaidehi
Last Updated: 06:13 PM, 5 October 2023
ખ્યાતનામ પ્રોડ્યૂસર, ડાયરેક્ટર અને સેંસર બોર્ડની પૂર્વ ચેરમેન પહલાજ નેહલાણીએ હાલમાં જ ગોવિંદા સાથેનાં તેમના સંબંધોની વાત કરી હતી. તેમણે એવું પણ કહ્યું કે ડેવિડ ધવનનાં કારણે તેમણે ગોવિંદા સાથે કામ કરવાનું બંધ કરી દીધું. પહલાજે એવું પણ કહ્યું કે સલમાન અને શાહરૂખનાં કારણે ગોવિંદાનાં કરિયરનો અંત આવ્યો હતો.
ગોવિંદાનાં કરિયરને લઈને મોટો ખુલાસો
પહલાજે ગોવિંદાને સાથે ઈલ્ઝામ, શોલા ઔર શબનમ, આંખે જેવી હિટ ફિલ્મો આપી છે. આંખેનાં 26 વર્ષો બાદ બંનેએ વર્ષ 2019માં રંગીલા રાજમાં પણ સાથે કામ કર્યું હતું. તેમણે કહ્યું કે ગોવિંદાએ જ્યારે શાહરૂખ-સલમાનને લઈને નિવેદન આપવાનું શરૂ કર્યું હતું એ બાદથી જ તેમના સાથે મારા સંબંધો ખરાબ થવા માંડ્યાં. ગોવિંદાએ શાહરૂખ-સલમાનનું નામ લઈને રોવા-ધોવાનું શરૂ કર્યું હતું. જેના કારણે 2019માં રંગીલા રાજ ફિલ્મ પણ ફ્લોપ થઈ ગઈ. તેમણે કહ્યું કે,'હવે તેને જુઓ, ઘરમાં બેઠો છે.'
ડેવિડ ધવન પર પણ લગાડ્યાં આરોપ
પહલાજ નેહલાણીએ ડેવિડ ધવન પર ગંભીર આરોપ લગાડ્યાં. જ્યારે પહલાજને પૂછવામાં આવ્યું કે તેમણે શા માટે વર્ષો સુધી ગોવિંદા સાથે કામ ન કર્યું ત્યારે તેમણે કહ્યું કે ડેવિડ ધવને ગોવિંદા પાસે મારી બુરાઈ કરવાનું ચાલુ કર્યું હતું. ડેવિડે પહલાજ વિશે ખરાબ વાતો ફેલાવી. બીજા એક્ટર્સ આવીને પહલાજને કહેતાં હતાં કે ડેવિડે ગોવિંદાને શું કહ્યું છે. આ બાદ તેના ગોવિંદા સાથે સંબંધો પણ બગડી ગયાં.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh