બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ધર્મ / One day before Mahashivratri these three zodiac signs will get the blessings of Bholanath
Megha
Last Updated: 02:50 PM, 4 March 2024
થોડા દિવસો પછી એટલે કે 8મી માર્ચે મહાશિવરાત્રીનો તહેવાર આવવાનો છે. એવામાં મહાશિવરાત્રિના એક દિવસ પહેલા એટલે કે 7મી માર્ચે ત્રણ મોટા ગ્રહોના નક્ષત્રો અને રાશિ પરિવર્તન થવાના છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7 માર્ચે મંગળ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે, બુધ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને શુક્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
જણાવી દઈએ કે મીન રાશિમાં બુધના સંક્રમણને કારણે રાહુ અને બુધનો સંયોગ થશે. રાહુ પહેલેથી જ મીન રાશિમાં હાજર છે. શનિદેવ પહેલાથી જ કુંભ રાશિમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં કુંભ રાશિમાં શુક્ર અને શનિનો સંયોગ થશે. મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ ત્રણ ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે. આ ગ્રહોના સંક્રમણને કારણે કેટલીક રાશિના લોકોને જબરદસ્ત લાભ મળવાનો છે. ચાલો જાણીએ એ રાશિઓ વિશે..
કન્યા
વૈદિક જ્યોતિષ અનુસાર, મહાશિવરાત્રિના એક દિવસ પહેલા કન્યા રાશિવાળા લોકોને શુક્ર, બુધ અને મંગળના નક્ષત્ર પરિવર્તન અને રાશિ પરિવર્તનથી લાભ થશે. તેમજ જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે તેમને સારા સમાચાર મળી શકે છે. તેમજ ધંધામાં મોટો ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ રીતે બેદરકાર ન રહો. નહીંતર તમારી તબિયત ફરી બગડી શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકો માટે બુધ, શુક્ર અને મંગળનું ગોચર સાનુકૂળ સાબિત થશે. તમને અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે. સાથે જ આ સંયોજન વ્યાપારીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વેપારમાં બમણો ફાયદો થઈ શકે છે. તેમજ દેવાથી પરેશાન લોકોને રાહત મળી શકે છે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.
વધુ વાંચો: 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને મંગળ થશે ભેગા! જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ
સિંહ
સિંહ રાશિના લોકો માટે બુધ અને શુક્રનું સંક્રમણ લાભદાયી માનવામાં આવે છે, કારણ કે મહાશિવરાત્રિ પછી સિંહ રાશિના લોકોને બિઝનેસ, કરિયર અને જીવનમાં પરિવર્તન જોવા મળશે. સાથે જ જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને તણાવમાંથી રાહત મળશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારું રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા