બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / બનાસકાંઠાથી સંબોધન દરમ્યાન પ્રિયંકા ગાંધીએ ભાજપને લીધી આડે હાથ, જુઓ મહિલાઓને લઇ આ શું કહ્યું?
Last Updated: 02:24 PM, 4 May 2024
7 મે ના રોજ લોકસભાની ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં યોજાવાનું છે. બનાસકાંઠાનાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનાં પ્રચાર અર્થે કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠા પહોંચ્યા છે. પ્રિયંકા ગાંધીએ જગત જનની માં અંબાનાં જયઘોષ સાથે સભાની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
गुजरात में राजपूत महिलाओं का अपमान किया गया। क्या PM मोदी ने उस प्रत्याशी पर एक्शन लिया?
— Congress (@INCIndia) May 4, 2024
आज देश में जहां भी महिलाओं पर अत्याचार हो रहा है, वहां BJP सरकार ने अपराधियों का साथ दिया है।
उन्नाव केस, हाथरस केस, महिला पहलवानों के मामले में BJP सरकार और मोदी जी ने कोई मदद नहीं की।… pic.twitter.com/Faegv8NHEO
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધીએ લાખણીમાં યોજેલ સભામાં પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલ ટિપ્પણીને લઈ પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, અહીંયા રાજપૂત સમાજની મહિલાઓનું કેટલું અપમાન કરવામાં આવ્યું. તો પણ મોદીજી દ્વારા તે ઉમેદવારને હટાવ્યો ન હતો. અને આ રીતનું અપમાન અમે તમારી સાથે નહી થવા દઈએ. હાથરસમાં મહિલા સાથે અત્યાચાર થયો. મહિલાને સળગાવીને મારી નાંખવામાં આવી.
गुजरात में राजपूत महिलाओं का अपमान किया गया। क्या PM मोदी ने उस प्रत्याशी पर एक्शन लिया?
— Congress (@INCIndia) May 4, 2024
आज देश में जहां भी महिलाओं पर अत्याचार हो रहा है, वहां BJP सरकार ने अपराधियों का साथ दिया है।
उन्नाव केस, हाथरस केस, महिला पहलवानों के मामले में BJP सरकार और मोदी जी ने कोई मदद नहीं की।… pic.twitter.com/Faegv8NHEO
બનાસકાંઠાનાં લાખણીમાં જનસભાને સંબોધતા પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે ભાજપનાં નેતાઓ કહે છે કે જીતીશું તો બંધારણ બદલી નાંખીશું. તેમજ અનામત પણ બંધારણમાં અપાયેલો એક અધિકાર છે. ભાજપ બંધારણમાં આપેલ અધિકારને ઓછા કરવા માંગે છે.
आज इस देश की जनता कह रही है कि ये चुनाव हमें बिजली, पानी, महंगाई, रोजगार के मुद्दे पर लड़ना है।
— Congress (@INCIndia) May 4, 2024
आज जनता पूछ रही है कि मोदी जी आपने 10 साल में हमारे लिए क्या किया?
: @priyankagandhi जी
📍 बनासकांठा, गुजरात pic.twitter.com/WVkvEfGuES
આજે આ દેશની જનતા કહી રહી છે કે મારા મંચ પર આવ્યા છો તો મારા કામની વાત કરો. આજે આ દેશની જનતા કહી રહી છે કે મારે આ ચૂંટણી હિન્દુ-મુસલમાન પર નથી લડવાનું. મારે આ ચૂંટણીને વીજળી, પાણી, રોજગાર તેમજ મોંધવારી પર લડવાનું છે. આ દેશની જનતા કહી રહી છે કે બહુ સાંભળી લીધું તમારૂ ભાષણ તમારા ભાષણમાં એક શબ્દ અમારા માટે નથી. આ દેશની જનતા કહી રહી છે કે દસ વર્ષ અમે તમને પુરી સત્તા આપી તમે તે સત્તાનું શું. કર્યું તમે અમારી જીંદગીમાં પ્રગતિ લાવ્યા કે ન લાવ્યા. ત્યારે હવે જનતાને લાગી રહ્યુ છે કે દસ વર્ષ વીતી ગયા મોટી મોટી વાતો, સૌનો સાથ સૌનો વિકાસ..... કોનો વિકાસ થયો.
एक जमाने में प्रधानमंत्री गांवों में जाते थे तो लोग अपना हक मांगते थे।
— Congress (@INCIndia) May 4, 2024
मैं खुद राजीव गांधी जी के साथ जाती थी तो लोग उन्हें अपने काम के लिए डांट देते थे। तब ऐसी राजनीति थी।
इस राजनीति का आधार महात्मा गांधी जी ने डाला था। उन्होंने नेताओं को सिखाया कि जनता सर्वोपरि है।
देश में… pic.twitter.com/aNCcl9haoP
એક સમયમાં મોટા મોટા પ્રધાનમંત્રી હતા. તે તમારા ગામમાં તમારા ઘરે આવતા હતા. ત્યારે તમે લોકો તમારા હક્ક માંગતા હતા. હું મારા પિતાજી તેમજ મારા દાદી સાથે જોયું છે. હું યુપીનાં કોઈ નાના ગામમાં ગઈ હતી. જ્યાં મારૂ પહોંચવું ખૂબ જ મુશ્કેલ હતી. ત્યારે હું તે ગામમાં ગઈ ત્યારે એક વૃદ્ધ મહિલાએ મને કહ્યું કે જ્યારે તમારા દાદી આવ્યા હતા. ત્યારે જે ખીર હાલ તમને ખવડાવી તેવી જ ખીર તેમને મેં ખવડાવી હતી. મારા પિતા જ્યારે કોઈ ગામમાં જતા હતા. ત્યારે કોઈ જગ્યાએ પાણી ન હતું. રોડ બન્યો ન હોય ત્યારે લોકો તેમને કહેતા કે અમે તમને ત્યારે વોટ આપશું. જ્યારે તમે અમારા ઘરે પાણી તેમજ રોડ બનાવશો. તે બાદ અમે તમને વોટ આપીશું. આ રાજનીતી હતી. આ રાજનીતીનો આધાર કોણે નાંખ્યો. ગુજરાતનાં સૌથી મહાન દીકરાએ નાંખ્યો. મહાત્માં ગાંધીજીએ બધા નેતાઓ પાસેથી સંપત્તિ છોડવાઈ. બધાને જમીન પર લાવ્યા. બધાને ગરીબોનાં ઘર સુધી લઈ ગયા. તેમજ જનતાએ સર્વોપરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT