બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / On Parveen Babi's birth anniversary, interesting facts about her life

પરવીન બાબીનો જન્મદિવસ / પરવીન બાબીને સ્મારકોમાં દેખાતી હતી આત્માઓ, હુમાયું સાથે કનેક્શન, 3 દિવસ સડતી રહી લાશ

Hiralal

Last Updated: 04:44 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીતેલા જમાનાની ખૂબસુરત અને બોલ્ડ એક્ટ્રેસ પરવીન બાબીનો આજે જન્મદિવસ છે. તેના જન્મદિવસે તેની હેરાનીભરી વાતો સામે આવી છે.

વીતેલા જમાનાની ખૂબસુરત અને બોલ્ડ એક્ટ્રેસ પરવીન બાબીનો આજે (4 એપ્રિલ) જન્મદિવસ છે. પરવીન બાબીના જીવનની ઘણી હેરાનીભરી વાતો સામે આવી છે. હકીકતમાં પરવીન બાબી નાનપણથી પેરાનોઇડ સ્કિઝોફ્રેનિયા નામની માનસિક બીમારીથી પીડાતી હતી. આ ઘણી ખતરનાક માનસિક બીમારી છે જેમાં તેને સતત એવું લાગ્યાં કરતું હતું કે 
કોઈ તેની વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે અથવા તેને મારી નાખવા માંગે છે. 

પરવીનના પ્રેમી કબીરે બુકમાં લખી ચોંકાવનારી માહિતી 
પરવીનના જીવનમાં ઘણા પુરુષો આવ્યાં હતા જેમાંના એક એક્ટર કબીર બેદી પણ છે. કબીર બેદીએ પોતાના પુસ્તક સ્ટોરીઝ આઇ મસ્ટ ટેલઃ ધ ઇમોશનલ જર્ની ઓફ એન એક્ટરમાં પરવીન બાબી અને તેમના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો જાહેર કર્યા છે. 

પરવીનને નાનપણથી જ આત્માઓ દેખાતી હતી
કબીરે પોતાની ઓટોબાયોગ્રાફીમાં પરવીનના બાળપણ વિશે કેટલીક ચોંકાવનારી વાતો જણાવી હતી. તેમણે કહ્યું હતું કે પરવીનને નાનપણથી જ આત્માઓ દેખાતી હતી. 
આ પુસ્તક પ્રકાશિત થયા પહેલા બોલીવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યુમાં કબીરે પરવીન બાબી વિશે વાત કરી હતી. "તેની (પરવીનની) સમસ્યાઓ એક બાળક તરીકે શરૂ થઈ હતી કારણ કે તેને ઘરની આસપાસના સ્મારકોમાં આત્માઓ દેખાતી હતી. તેમણે કહ્યું કે પરવીન બાબીનું મુઘલ બાદશાહ હુમાયુ સાથે પણ કનેક્શન નીકળ્યું છે. પરવીન બાબીના વડવાંઓ હુમાયુંને ત્યાં કામ કરતાં હતા. 

પરવીનના પિતા પણ આવાં જ હતા
કબીર બેદીએ એવો પણ ખુલાસો કર્યો છે કે પરવીનના પિતા પણ આવા જ હતા. તે જેનેટિક પણ હોઈ શકે છે. 

3 દિવસ સુધી સડતી રહી હતી લાશ
ડિપ્રેશનથી પીડિત પરવીન બાબીનું 20 જાન્યુઆરી 2005ના રોજ  50 વર્ષની વયે મોત થયું હતું. તેની લાશ 3 દિવસ સુધી સડતી રહી હતી. ત્રણ દિવસ ખબર પડી કે પરવીનનું મોત થઈ ચૂક્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ