બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
Pooja Khunti
Last Updated: 12:19 PM, 14 December 2023
ગુરુવારનાં દિવસે વ્રત કરવાથી માત્ર ભગવાન વિષ્ણુ જ નહીં પણ માતા લક્ષ્મી પણ સરળતાથી પ્રસન્ન થાય છે. ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને તેમની મનપસંદ વસ્તુ ચડાવવાથી તમારાં અટકેલાં કામો પણ થવાં લાગે છે અને કુંડળીમાં હાજર ગુરુ પણ મજબૂત થવાં લાગે છે.
ગુરુવારનાં દિવસે શ્રી હરિને અર્પણ કરો આ 4 વસ્તુઓ
પિતાંબર
શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબજ પ્રિય છે. એવા માટે ગુરુવારનાં દિવસે તેમને પીળાં રંગનું પિતાંબર ચડાવવાથી તે જલ્દી ખુશ થશે. જેથી તમારું આયુષ્ય વધશે. સંતાન સુખ પ્રાપ્ત થશે અને લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે.
પીળો ભોગ
ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને હલવો, ગોળ-ચણાની દાળ, કેસરી ભાત અને કેળાનો ભોગ લગાવો. આ તેમનાં પ્રિય ભોગ માનવામાં આવે છે.
તુલસી
તુલસી ભગવાન વિષ્ણુનાં શાલિગ્રામ સ્વરૂપનાં પત્ની માનવામાં આવે છે. એટલાં માટે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબજ પ્રિય છે. તુલસીનાં પાન વગર ભગવાન વિષ્ણુ ભોગ ગ્રહણ નથી કરતાં. ગુરુવારનાં દિવસે ભગવાન વિષ્ણુને તુલસીની માળા ચડાવવાથી લગ્નજીવન સુખમય બને છે.
વૈજન્તીનાં ફૂલ
શાસ્ત્રો મુજબ વૈજન્તી માળા ભગવાન સત્યનારાયણ, વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનાં ગળામાં શોભે છે. વિષ્ણુજીને વૈજન્તી માળા ચડાવવાથી સમૃધ્ધિ આવશે. ધનની કમી પણ નહીં રહે.
ગુરુવારનાં દિવસે શું ન કરવું
ગુરુવારનાં દિવસે વાળ ન કપાવવા જોઈએ. તેનાથી સંતાન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.
આ દિવસે દક્ષિણ, પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમમાં મુસાફરી કરવાની મનાઈ છે.
ગુરુવારનાં દિવસે મીઠાનું [નમક] સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog