LOCKDOWN / બિનગુજરાતીઓએ વતન જવા મુકી દોટ, રાજસ્થાન બોર્ડર પર માનવ મહેરામણ ઉભરાણો

non gujarati go for their village rajasthan Gujarat border traffic jam in Lockdown

પરપ્રાંતિયોને પોતના વતન જવા માટે છૂટ આપવામાં આવી છે ત્યારથી જ બિનગુજરાતીઓએ પોતાના વતન જવા દોટ મુકી છે. બનાસકાંઠાના અમીરગઢમાં રાજસ્થાન બોર્ડર ઉપર રિતસરનો લાંબો ટ્રાફિક જામ થયો છે. તંત્ર દ્વારા પરમિટ ઈશ્યુ કરાઈ છે કે નહીં તે અંગે કે નોંધણી અંગે પણ કેટલાક લોકો અજાણ છે. ગુજરાત માં આ માટે સ્પેશ્યલ વેબપોર્ટલ બનાવવામાં આવ્યુ છે અને ખાસ IPS અને IASની ટીમ બનાવવામાં આવી છે તેમ છતાં આ અંધાધૂધી કેમ થઈ રહી છે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ