નિર્ણય / પાક. PM ઇમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું, આ દિવસે ભારતીયોને પાકિસ્તાન આવવા પાસપોર્ટની પણ જરૂર નથી

No fees for kartarpur corridor pilgrimages says pakistan pm imran khan

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ ગુરુદાસ્પુરથી કરતારપુર કોરીડોરનું કરશે ઉદઘાટન જયારે ઇમરાન ખાન બીજા છેડેથી કરતારપુર કોરીડોર ખુલ્લો મુકશે. આ પહેલા તેમણે મોટી જાહેરાત કરી છે કે કરતાપુરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓએ પાસપોર્ટની જરૂર નહિ રહે અને પ્રથમ દિવસે કોઈ જ ફી લેવામાં આવશે નહિ 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ