બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ભારત / nitish kumar become the chief minister of bihar for the 9th time with support of bjp bihar politcs
Hiralal
Last Updated: 09:30 PM, 27 January 2024
બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે રવિવાર સવાર સુધીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પદ પરથી રાજીનામું આપી શકે છે. મુખ્યમંત્રીના નજીકના એક સૂત્રએ શનિવારે આ માહિતી આપી હતી. નામ જાહેર ન કરવા માગતા સૂત્રે જણાવ્યું હતું કે, શનિવારે મોડી સાંજ સુધીમાં નીતિશકુમાર રાજીનામું આપી દે તેવી શક્યતા નકારી શકાય નહીં. જણાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર રવિવારે સાંજ સુધી ફરીથી બિહારના મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. નીતીશ કુમાર રાજીનામું આપતા પહેલા ધારાસભ્ય દળની બેઠક યોજશે. ભાજપના ટેકાથી નવી સરકાર રચાય તેવી શક્યતા વચ્ચે સચિવાલય જેવી સરકારી કચેરીઓને રવિવારે ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે, ટોચની નેતાગીરી તરફથી કુમાર રાજીનામું ન આપે ત્યાં સુધી કોઈ ઔપચારિક જાહેરાત ન કરવાની સૂચના મળી છે.
So true #NitishKumar pic.twitter.com/7ZAQYfY64A
— P!YU$H S!NGH (@SpeaksKshatriya) January 27, 2024
રવિવારે સવારે 10 વાગ્યે બેઠક
જેડીયુ વિધાયક દળની બેઠક રવિવારે સવારે 10 વાગે થશે. જે બાદ સીએમ હાઉસમાં જ એનડીએ વિધાયક દળની બેઠક યોજાશે. બેઠક બાદ નીતિશ રાજભવન જઈને રાજીનામું આપશે અને એનડીએના ધારાસભ્યોને સમર્થનનો પત્ર પણ આપશે. ત્યારબાદ તેઓ 4 વાગે શપથ ગ્રહણ કરશે. જણાવવામાં આવી રહ્યું છે કે રવિવારે બિહાર સચિવાલયની રજા રદ્દ કરી દેવામાં આવી છે, એટલે કે રવિવારે સચિવાલય ખુલ્લુ રહેશે. જેડી(યુ)ના ધારાસભ્યો પટનાના અની માર્ગ સ્થિત મુખ્યમંત્રી નીતિશ કુમારના નિવાસસ્થાને પહોંચવા લાગ્યા છે. રાજકીય ઊથલપાથલ વચ્ચે નીતિશે આજે સાંજે જેડીયુના ધારાસભ્યોને પોતાના નિવાસસ્થાને બોલાવ્યા હતા. શુક્રવારે સાંજે નીતિશ કુમારે પોતાના નિવાસસ્થાને ચાર વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને બિહારની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં લલ્લન સિંહ સહિત ઘણા મોટા નામો સામેલ થયા હતા.
Bihar Mein Abhi Khel Hona Baki Hain
— তন্ময় l T͞anmoy l (@tanmoyofc) January 27, 2024
Tejashwi Yadav Amid Buzz Over Nitish Kumar's Switch
"The Chief Minister used to sit with me on the stage and ask, "What was there in Bihar before 2005?" I never reacted... Now, more people are with us. Whatever remained undone in two decades,… pic.twitter.com/ASEP1u39u7
#BiharPolitics BREAKING-
— Rohini Anand (@mrs_roh08) January 27, 2024
Nitish Kumar's CM chair in turmoil.
BJP is not agreeing anything below CM chair while Tejashwi Yadav is doing everything to cross the majority mark.
End of road for Nitish Kumar? pic.twitter.com/GNhMIHHBAy
તૂટશે મહાગઠબંધનની સરકાર
નીતિશથી પલટીથી બિહારમાં ગઠબંધનની સરકાર તૂટી જશે. સામે પક્ષે આરજેડીએ પણ પોતાની રીતે સરકાર બનાવવા ધમપછાડા શરુ કર્યાં છે પરંતુ તેને સરકા બનાવવા માટે તેવો ઓછો ચાન્સ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh