ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
દશેરાના પર્વ પર લખનઉના એશબાગમાં યોજાયેલા દશેરાના કાર્યક્રમમાં પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિજ્યાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે આતંકવાદ પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે આતંકવાદ માનવતાનો દુશ્મન છે. તેમજ આતંકવાદની કોઈ સીમા કે મર્યાદા નથી. વિશ્વની માનવતાવાદી શક્તિઓએ આતંકવાદ સામે એક થવું જરૂરી છે. આતંકવાને સમર્થન આપનારાઓને છોડવામાં નહિ આવે.
ADVERTISEMENT
આ એવો પહેલો અવસર હતો જ્યારે વડાપ્રધાન લખનઉના એશબાગમાં રામલીલા ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો