બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Arohi
Last Updated: 03:05 PM, 16 October 2023
નવરાત્રીના 9 દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવામાં માતા ભગવતીના નવ રૂપોની પૂજા અલગ અલગ દિવસે કરવામાં આવે છે. નવરાત્રીનો 15 ઓક્ટોબરે શુભારંભ થઈ ગયો છે. હિંદૂ પંચાંગ અનુસાર આશો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ નવરાત્રીનો પર્વ ઉજવવામાં આવે છે. આ દિવસે માતા દુર્ગા હાથી પર સવાર થઈને આવી રહ્યા છે એટલે કે માતાજીની સવારી ગજ હશે.
9 દિવસ કરો આ કાર્ય
જ્યોતિષોઓની માનીએ તો 9 દિવસ નવરાત્રીમાં એક ઉપાય કરવાથી માતાજીની અસીમ કૃપા મળશે. તો આવો જાણીએ તે કાર્ય વિશે.
દુર્ગા સપ્તશતી પાઠ
જ્યોતિષિ અનુસાર, નવરાત્રીના આ 9 દિવસોમાં જો દુર્ગા સપ્તશતી પાઠ કરવામાં આવે તો માતા દુર્ગા જાતકની ગરીબી દૂર કરી દે છે. દુર્ગા સપ્તશતી પાઠ કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને વ્યક્તિ ધનવાન બની જાય છે.
કેવી રીતે કરશો પાઠ?
દુર્ગા સપ્તશતી પાઠ કરવા માટે સૌથી પહેલા કળશ પૂજા અને જ્યોતિ પુજન કરો. તેના બાદ લાલ કપડા પર દુર્ગા સપ્તશતીનું પુસ્તક સ્થાપિત કરો. શ્રીદુર્ગા સપ્તશતીના પાઠથી પહેલા અને બાદમાં નર્વાણ મંત્ર "ઓમ એં હ્નીં ક્લીં ચામુન્ડાયે વિચ્ચે"નો જાપ કરવો જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime