બ્રેકિંગ ન્યુઝ
Anandiben Patel Statement: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ બલિયામાં જન નાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના સાતમા દીક્ષાંત સમારોહમાં જાહેર મંચ પરથી દીકરીઓને લિવ-ઇન રિલેશનશિપ ટાળવાની સલાહ આપી હતી.
ADVERTISEMENT
આનંદીબેન પટેલે કહ્યું હતું કે, 'દીકરીઓએ લિવ-ઇન રિલેશનશિપ ટાળવી જોઈએ. જો તમારે લિવ-ઇન રિલેશનશિપના પરિણામો જોવા હોય તો તમે અનાથાશ્રમની મુલાકાત લો. 15-20 વર્ષની છોકરીઓ એક વર્ષના બાળકોને લઈને લાઇનમાં ઉભી છે'
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલે ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં અગ્રેસર બનાવવા માટે યુવાનોએ સંશોધનને આગળ ધપાવવું જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની ચર્ચા કરતા તેમણે પર્યાવરણ સંરક્ષણ પર ભાર મૂક્યો હતો. યુવાનોમાં વધતા ડ્રગ વ્યસન અને સહજીવન સંબંધોની નકારાત્મક અસર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જ્યારે ઉત્તર પ્રદેશનો દરેક યુવાન ડ્રગ વ્યસનથી મુક્ત થશે ત્યારે મને ખુશી થશે.

ADVERTISEMENT
વધુ વાંચો : મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાંથી આવ્યા માઠા સમાચાર, પ્રખ્યાત સિંગરનું ભયાનક અકસ્માતમાં નિધન
ADVERTISEMENT
યુનિવર્સિટીઓમાં શિક્ષણ-સંસ્કૃતિ સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા, આનંદીબેને કહ્યું કે, 'વિદ્યાર્થીઓએ નિયમિતપણે વર્ગોમાં હાજરી આપવી જોઈએ. તેમણે ફેકલ્ટીઓને શિક્ષણ ઉપરાંત સંશોધનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. આ વર્ષે યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં કુલ 19,560 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાં 15,878 અંડરગ્રેજ્યુએટ અને 3,682 અનુસ્નાતકોને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.