બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ધર્મેન્દ્રના અવસાનના દિવસે ગુજરાત શોકગ્રસ્ત, બસ ખીણમાં ખાબકતાં 5 ગુજરાતીઓના મોત, મંદિરે ગયા હતા
Last Updated: 03:00 PM, 24 November 2025
બોલીવૂડ એક્ટર ધર્મેન્દ્રના અવસાનના દિવસે જ ગુજરાત પણ શોકગ્રસ્ત બન્યું હતું. ઉત્તરાખંડના ટિહરીમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં પડી જતાં પાંચ લોકોનાં મોત થયાં છે. આ તમામ 5 ગુજરાતના હોવાનું જણાવાઈ રહ્યું છે. અકસ્માતમાં 17થી વધુ લોકો ઘાયલ થયા હતા જેમાંથી સાતની હાલત ગંભીર છે. બસમાં 29થી વધુ લોકો સવાર હતા.
ADVERTISEMENT
टिहरी के नरेंद्रनगर कुंजापुरी मंदिर के समीप हुई बस दुर्घटना का समाचार अत्यंत दुःखद है, ईश्वर से प्रार्थना है कि दिवंगतों को श्रीचरणों में स्थान और शोकाकुल परिजनों को यह असीम दुःख सहन करने की शक्ति प्रदान करें।
— Pushkar Singh Dhami (@pushkardhami) November 24, 2025
हादसे में घायलों को जिला प्रशासन और SDRF द्वारा नजदीकी अस्पताल भेजा…
टिहरी के नरेंद्रनगर कुंजापुरी मंदिर के समीप हुई बस दुर्घटना का समाचार अत्यंत दुःखद है, ईश्वर से प्रार्थना है कि दिवंगतों को श्रीचरणों में स्थान और शोकाकुल परिजनों को यह असीम दुःख सहन करने की शक्ति प्रदान करें।
— Pushkar Singh Dhami (@pushkardhami) November 24, 2025
हादसे में घायलों को जिला प्रशासन और SDRF द्वारा नजदीकी अस्पताल भेजा…
ADVERTISEMENT
કેવી રીતે થયો એક્સિડન્ટ
નરેન્દ્રનગરના કુંજપુરી-હિંદોળાખાલ નજીક 29થી વધુ લોકોને લઈને જઈ રહેલી બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતીય અકસ્માતની જાણ થતાં જ SDRF અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મદદ માટે પહોંચ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : પૈસા કરતાં પણ 'વધુ મળશે', જો તમે 5 વર્ષથી મોબાઈલ નંબર ન બદલ્યો હોય તો મળશે આ 5 લાભો!
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુખ વ્યક્ત કર્યું
ADVERTISEMENT
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટિહરી બસ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની કામના વ્યક્ત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.