બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ભારત / mukhtar ansaris body will remain completely safe in the grave even after ten years afzal said
Hiralal
Last Updated: 04:56 PM, 1 April 2024
તેમના પર ઝેર આપીને મોતને ઘાટ ઉતારવાનો આરોપ લગાવનાર મુખ્તાર અંસારીના મોટા ભાઈ અફઝલ અંસારીએ એક નવો દાવો કર્યો છે કે અંસારીનું કહેવું છે કે મુખ્યારના મોત સાથે તેમની કહાની પૂરી થઈ નથી પરંતુ હવે ખરુ શરુ થયું છે. અફઝલે કહ્યું કે અફઝલે કહ્યું કે, લાશને એવી રીતે દફનાવવામાં આવી છે કે પાંચ-દસ વર્ષ સુધી બહાર કાઢવામાં આવે તો પણ તે સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. તેની સાથે અન્યાય થયો છે. સુપ્રીમ કોર્ટના આદેશને પણ સ્વીકારવામાં આવ્યો નથી. કોઈને પણ ICUમાંથી સીધા ઘરે મોકલવામાં આવતા નથી પરંતુ મુખ્તારને આઈસીયુમાંથી બહાર કાઢીને સીધો જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
They said Right Wingers celebrated the death of Gangster!
— 𝐒𝐮𝐝𝐡𝐢𝐫 भारतीय 🇮🇳 (@seriousfunnyguy) April 1, 2024
But honestly None of the Right Wingers enjoyed Chicken Korma party like Owaisi at Mukhtar Ansari’s house while mourning pic.twitter.com/elTzj0coRF
લાશ પર માટી માટે પણ મંજૂરી
અફઝલે એવું કહ્યું કે આજ દિન સુધી દેશમાં કોઈની સ્મશાનયાત્રામાં લઈ જવા માટે એવું નથી પૂછાતું કે કેટલા લોકો સ્મશાનમાં જશે અથવા તો કેટલા લોકો ચિત્તા પર લાકડાં રાખશે. જનાજામાં કેટલા લોકો આવશે અને કેટલા લોકો માટી નાખશે. ચૂંટણી વખતે કોઈ મરે તો તેની માટી માટે પણ ક્યારેક કોઈની મંજૂરી લેવાઈ છે?
Within hours of Asaduddin Owaisi’s visit, Dharmendra Yadav reaches Mukhtar Ansari’s house. Pays tribute at his grave pic.twitter.com/AwsDdmk3pK
— Padmaja Joshi (@PadmajaJoshi) April 1, 2024
અફઝલ અંસારીએ સવાલ ઉઠાવ્યાં
મીડિયા સાથે વાત કરતા અફઝલે કહ્યું કે મુખ્તાર અંસારીએ મોતના થોડા કલાકો પહેલા તેના પુત્ર ઓમર અંસારી અને પુત્રવધૂ નિખત સાથે વાત કરી હતી. કહ્યું કે વાતચીતનો ઓડિયો દરેક જગ્યાએ વાગી રહ્યો છે. તે સાંભળો. મુખ્તાર સ્પષ્ટ રીતે કહી રહ્યો છે કે દસ દિવસથી પેશાબ કે ગતિ પણ થઈ નથી. તે જાતે પણ બેસી શકતો નથી. આઈસીયુમાંથી કાઢીને સીધા જેલમાં મોકલવામાં આવતા ડોક્ટરનું કહેવું છે કે તેમની હાલત એકદમ ઠીક છે. જો તે ઠીક હતો, તો 24 કલાક પછી તેનું મોત કેમ થયું?
ગુરુવારે બાંદા જેલમાં હાર્ટએટેકથી થયું હતું મોત
માફિયા ડોન મુખ્તાર અંસારીનું બાંદા જેલમાં હાર્ટએટેકથી મોત થયું હતું જે પછી તેને ગાઝીપુરના કબ્રસ્તાનમાં દફનાવાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime