BIG NEWS / ગઢ ગેલા? ઠાકરે પાસે અત્યારે માત્ર 14 ધારાસભ્યો, સાંસદો પણ એકનાથ શિંદેની પડખે, આજે થશે નવા-જૂની

MPs also gave their full support to Eknath Shinde maharashtra political crisis news

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે 41 જેટલાં ધારાસભ્યોની સાથે-સાથે હવે સાંસદો પણ એકનાથ શિંદેના સમર્થનમાં ઉતર્યા છે. હાલમાં ઉદ્ધવ ઠાકરેની સાથે માત્ર 14 ધારાસભ્યો જ બચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ