બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / છપ્પર ફાડ વરસશે પૈસા, બસ ઘરની આ દિશામાં રાખી દો મની પ્લાન્ટ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / છપ્પર ફાડ વરસશે પૈસા, બસ ઘરની આ દિશામાં રાખી દો મની પ્લાન્ટ

Last Updated: 12:26 AM, 28 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મની પ્લાન્ટ માત્ર સુશોભન પુરતો સીમિત નથી પણ તે ઘરની આર્થિક સ્થિતિને પણ પ્રભાવિત કરે છે. તેને યોગ્ય દિશામાં મુકવાથી તે શાનદાર પરિણામ આપે છે.

1/6

photoStories-logo

1. મની પ્લાન્ટ

ઘરોમાં સજાવટ અને હરિયાળી માટે અનેક પ્રકારના છોડ વાવવામાં આવે છે. જેમાં વાસ્તુ મુજબ મની પ્લાન્ટને માત્ર સુશોભન છોડ જ નહીં પણ ધન, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. મની પ્લાન્ટને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે વાવવાથી શાનદાર પરિણામો મળે છે. આ છોડ ઘરની આર્થિક સ્થિતિ તો સુધારે છે જ સાથે સાથે ખુશીઓ પણ લાવે છે. જો મની પ્લાન્ટ ખોટી દિશામાં વાવવામાં આવે કે તેની યોગ્ય રીતે કાળજી લેવામાં ન આવે તો તેની અસરો નકારાત્મક જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મની પ્લાન્ટની દિશા

ઘરની દક્ષિણપૂર્વ દિશામાં મની પ્લાન્ટ વાવવાને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશા ભગવાન ગણેશ સાથે જોડાયેલી છે અને તેને ધન, સમૃદ્ધિ અને સુખનું સ્થાન માનવામાં આવે છે. પણ ઉત્તર, પૂર્વ અને ઉત્તરપૂર્વ દિશામાં મની પ્લાન્ટ ન વાવવું જોઈએ. આ દિશામાં છોડ વાવવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. બુધવારે મની પ્લાન્ટ

બુધવારે મની પ્લાન્ટ વાવવા વાસ્તુ મુજબ બુધવારે મની પ્લાન્ટ વાવવાને શુભ મનાય છે. જો રેવતી નક્ષત્ર તે દિવસ સાથે મેળ ખાય તો તે અતિ શુભ મનાય છે. બુધવાર ભગવાન ગણેશને સમર્પિત છે, આથી આ દિવસે મની પ્લાન્ટ લગાવવાથી સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સંબંધો પર પોઝીટીવ અસર

પશ્ચિમ કે પૂર્વ દિશામાં મની પ્લાન્ટ મૂકવાથી પારિવારિક સંબંધોમાં તણાવ અને મતભેદ વધી શકે છે. જે લોકો પોતાના પરિવારમાં પ્રેમ અને સુમેળ જાળવી રાખવા માંગે છે તેમના માટે હૃદય આકારના પાંદડાવાળા મની પ્લાન્ટને શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પાણી આપતી વખતે કઈ બાબતોનું રાખવું ધ્યાન?

રવિવારે મની પ્લાન્ટને ક્યારેય પાણી આપવું જોઈએ નહીં. મની પ્લાન્ટને ક્યારેય જમીન પર ફેલાવવા દેવો જોઈએ નહીં. જેમાં દિવાલ, દોરડા કે બીજી વસ્તુના ટેકાથી વેલાને ઉપર તરફ વધવા દેવો શુભ મનાય છે. નીચે તરફ ફેલાયેલી વેલા આર્થિક નુકસાન અને બિનજરૂરી ખર્ચને વધારે છે. જ્યારે ઉપર તરફ વધતી વેલાને પ્રગતિ, સંપત્તિ વૃદ્ધિ અને ઉન્નતિનું પ્રતીક મનાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Direction Money Plants
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ