બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / modi government can bring another relief package
Pravin
Last Updated: 11:50 AM, 8 February 2022
કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા માટે અને ગરીબોને મદદ કરવા માટે કેન્દ્રની મોદી સરકાર ફરી એક વાર રાહત પેકેજ લઈને આવી શકે છે. તેને લઈને હાલમાં વિચાર વિર્મશ ચાલું થઈ ગયું છે. બે સરકારી અધિકારીઓએ આ પ્રકારની જાણકારી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર નવું રાહત પેકેજ એ કલ્યાણકારી અને સામાજિક સુરક્ષાવાળી યોજનાઓને પ્રોત્સાહન આપશે, જે આવનારા મહિનામાં ખતમ થવાની છે.
વધું એક રાહત પેકેજ પર વિચાર કરી રહી છે સરકાર
અધિકારીઓના જણાવ્યા અનુસાર જો કોરોનાની તાજી લહેર ખતરનાક થાય છે અને અર્થવ્યવસ્થાની સાથે સાથે આજીવિકા પર પ્રભાવ પાડશે તો વધારે મજબૂત પ્રોત્સાહન પેકેજ પર વિચાર થઈ શકે છે. આ પ્રોત્સાહન પેકેજ પર એવા સમયે વિચાર કરવામાં આવી રહ્યઓ છે, જ્યારે હાલમાં જ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. એક અધિકારીનું કહેવું છે કે, બજેટ એક વાર્ષિક અભ્યાસ હોય છે.
તેનો અર્થ એવો નથી કે, સમર્થન દેનારા વધારે ઉપાય નથી કરતા. સરકારે આખુ વર્ષ મજબૂત વિકાસ માટે દરેક પ્રયાસ કરશે. અધિકારીનું કહેવું છે કે, નાણાકીય વર્ષ 2022નું બજેટ તૈયાર કરતી વખતે સામાન્ય ધારણ કરી હતી કે, કોરોનાની બીજી લહેર નહીં આવે. પણ તે ધારણ ખોટી પડી અને તેના કારણે જૂનમાં પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરવી પડી.
છેલ્લા બે વર્ષમાં આટલા કામ કર્યા
કોરોનાના આર્થિક પ્રભાવને ઘટાડવા માટે થઈને અને માગને વધારવા માટે સરકારે કેટલાય પ્રયાસો કર્યા છે. તેમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરેન્ટી અધિનિયમ, આત્મનિર્ભર ભારત રોજગાર યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અને વ્યાજબી ઘર પર ઈંસેંટિવ જેવી યોજનાઓ મુખ્ય છે. એક અધિકારીએ જણાવ્યુઁ છે કે, આમાથી અમુક યોજના હજૂ પણ આગળ લંબાવી શકે છે. સાથે જ મનરેગાનું ફંડ પણ વધારવાની તૈયારી કરી રહ્યા છે.
આ યોજનાઓ માર્ચમાં ખતમ થશે
કોરોનાકાળમાં જાહેર કરવામા આવેલી પ્રતિ વ્યક્તિ 5 કિલો ઘઉ અને ચોખા તથા એક કિલો દાળ દર મહિને આપવાની યોજના આ વર્ષે માર્ચમાં ખતમ થઈ રહી છે. આ ઉપરાંત મધ્યમ આવકવાળા લોકો માટે વ્યાજબી ભાવે મકાન ખરીદવા પર આપવામાં આવેલી ક્રેડિટ લિંક્ડ સબ્સિડી યોજના પણ 31 માર્ચે ખતમ થઈ રહી છે.
ક્યારે ક્યારે આપ્યું રાહત પેકેજ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime