બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / સ્પોર્ટસ / milkha singh wife nirmal milkha dies of covid milkha couldnt attend her funeral since he is hospitalis
Bhushita
Last Updated: 06:56 AM, 14 June 2021
મહાન દોડવીર મિલ્ખા સિંહની પત્નીનું કોરોનાથી નિધન થયું છે. નિર્મલ મિલ્ખા સિંહ 85 વર્ષની ઉંમરના હતા. પંજાબ સરકારમાં રમત નિર્દેશક (મહિલા) અને ભારતીય મહિલા રાષ્ટ્રીય વોલીબોલ ટીમની પૂર્વ કપ્તાન પણ હતી. પતિ મિલ્ખા સિંહ હોસ્પિટલમાં એડમિટ હોવાના કારણે તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહીં.
Deeply saddened to know about the passing away of Nirmal Milkha Singh Ji due to Post-Covid illness. She had served as the captain of India’s Volleyball team and was a remarkable sportsperson. My heartfelt condolences to the family and friends. @JeevMilkhaSingh pic.twitter.com/VLB2D3yT4a
— Capt.Amarinder Singh (@capt_amarinder) June 13, 2021
પરિવારે કહી આ વાત
નિર્મલ મિલ્ખા સિંહના નિધનની જાણકારી આપતા પરિવારે કહ્યું કે અમને જણાવતા ખૂબ દૂઃખ થાય છે કે નિર્મલ મિલ્ખા સિહનું સાંજે 4 વાગે કોરોનાના કારણે નિધન થયું છે. પરિવારે કહ્યું કે પંજાબ સરકારમાં રમત નિર્દેશક (મહિલા) અને ભારતીય મહિલા રાષ્ટ્રીય વોલીબોલ ટીમની પૂર્વ કપ્તાન પણ હતી. નિર્મલે કોરોનાની લડાઈ બહાદુરી સાથે લડી પણ જીતી શકી નહી. તે મિલ્ખા પરિવારનો ખાસ ભાગ રહી હતી.
મિલ્ખા સિંહ પત્નીના મુખાગ્નિમાં સામેલ થઈ શક્યા નહીં
કહેવામાં આવ્યું છે કે એ વાતનો અફસોસ છે કે પતિ મિલ્ખા સિંહ આજે સાંજે કરાયેલા દાહ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નથી કેમકે તેઓ હજુ પણ આઈસીયૂમાં છે. પરિવારે લડાઈ સમયે એકતા અને પ્રાર્થના માટે દરેકનો આભાર માન્યો છે. જેણે બહાદુરીથી તેનો સામનો કરવાની તાકાત આપી છે.
જાણો નિર્મલ મિલ્ખા સિંહ વિશે
નિર્મલ મિલ્ખાનો જન્મ 8 ઓક્ટોબર 1938માં પાકિસ્તાનના શેખપુરામાં થયો હતો. આ ઉપરાંત તે 3 અલગ અલગ અવસરોએ પંજાબ વોલીબોલ ટીમની કપ્તાન હતી. 1955માં તેઓ ભારત વોલીબોલ ટીમના ભાગના રૂપમાં શ્રીલંકા ગઈ હતી. અહીં તેમની મુલાકાત મિલ્ખા સિંહ સાથે થઈ, બંનેએ 1962માં લગ્ન કર્યા, પરિવારમાં દીકરો જીવ મિલ્ખા અને એક દીકરી છે. દીકરી મોના મિલ્ખા સિંહ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન હોસ્પિટલ સેન્ટરમાં ડોક્ટર છે.
કોરોનાની લડી લડી રહેલા મહાન દોડવીર મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢના પીજીઆઈએમઈઆર હોસ્પટલમાં ચાલી રહી છે. હાલમાં જ પીજીઆઈ ચંડીગઢે મિલ્ખા સિંહનો એક ફોટો જાહેર કર્યો હતો જેમાં તે આઈસીયૂમાં એડમિટ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime