નિવેદન / 20 લાખ કરોડના પેકેજ અંગે રઘુરામ રાજનનું મોટું નિવેદન કહ્યું PMO પહેલાં આ કામ કરે

migrant workers need money along with free foodgrains says raghuram rajan

જ્યારે બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કોરોના મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થાને બચાવા માટે જાહેર કરાયેલા 20 લાખ કરોડના આત્મનિર્ભર ભારત પેકેજને અપૂરતું ગણાવી છે. તેઓએ કહ્યું કે સરકાર પ્રવાસી શ્રમિકોને મફતમાં અનાજ અને દાળ આપી છે પરંતુ દૂધ, શાકભાજી, તેલ અને ઘરના ભાડા આપવા માટે તેમને પૈસાની જરૂર છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાની સામે ગંભીર પડકાર છે, જેને કોઇપણ રિસોર્સથી પૂર્ણ કરી શકાશે નહીં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ