બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 12:46 PM, 11 April 2023
સનાતન ધર્મમાં સંક્રાંતિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સમગ્ર વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, જેમાં મેષ સંક્રાંતિ વિશેષ ફળ પ્રદા કરે છે. પંચાંગ અનુસાર આ વર્ષે 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. કાશીના જ્યોતિષ પંડિત સંજય ઉપાધ્યાય અનુસાર 15 એપ્રિલના રોજ મેષ સંક્રાંતિએ પુણ્ય કાળનો સમય છે. સ્નાન, દાન અને તર્પણ માટે આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મેષ સંક્રાંતિએ ગંગા તથા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પિતૃદોષથી પરેશાન હોય તેમણે આ દિવસે તર્પણ કરવું જોઈએ. ઉપરાંત શ્રીફળ તરીકે બિલુફળ, સત્તૂ, પંખો, કાચી કેરી અને માટીના ઘડામાં જળ ભરીને બ્રાહ્મણને દાન કરવું જોઈએ. જેનાથી મનુષ્યને તમામ પ્રકારના કષ્ટથી મુક્તિ મળે છે અને પિતૃદોષ પણ ઓછો થાય છે.
એક મહિનામાં ફળ પ્રાપ્ત થાય છે
ધાર્મિક માન્યતા અનુસાર મેષ સંક્રાંતિએ દાન કરવાથી અનંત પુણ્ય પ્રાપ્તિ થાય છે. આ દિવસે દાન કરવાથી એક મહિના સુધી તેનું ફળ મળે છે. આ કારણોસર ધાર્મિક શહેરોમાં ઘાટ પર સ્નાન અને દાન માટે ભીડ ઉમટી પડે છે.
માંગલિક કાર્યોની શરૂઆત થાય છે
સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે તે સમયે ખરમાસ સમાપ્ત થાય છે. ઉપરાંત માંગલિક કાર્યોની પણ શરૂઆત થાય છે. સંક્રાંતિના દિવસે છોડ લગ્ન, મુહૂર્ત અનુસાર વિવાહ, બાબરી સિવાયના તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધાર્મિક માન્યતા અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime