બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / maa lakshmi puja there will be chances of financial gain success in career

ધર્મ / સુખ-શાંતિ જોઈતી હોય કે પછી કરિયરમાં જોઈએ સફળતા: આ રીતે કરો મા લક્ષ્મીની પૂજા

Arohi

Last Updated: 07:49 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maa Lakshmi Puja: શાસ્ત્રોમાં ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મીની ભક્તિ ભાવની સાથે ઉપાસના કરવાથી સુખ શાંતિ ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થાય છે.

  • માતા લક્ષ્મીની આ રીતે કરો પૂજા 
  • ધન લાભના બનશે યોગ 
  • નોકરી કરિયરમાં મળશે સફળતા 

સનાતન ધર્મમાં શુક્રવારનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ધનની દેવીની આરાધના કરવાથી સુખ-શાંતિ, ધનની પ્રાપ્તિ થાય છે. સાથે જ કુંડળીમાં શુક્રની સ્થિતિ મજબૂત થાય છે. ત્યાં જ આ દિવસ માટે શાસ્ત્રોમાં અમુક ખાસ ઉપાય જણાવવામાં આવ્યા છે. તેને કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 

શુક્રવારના દિવસે કરો આ ઉપાય 
ધનનો નહીં રહે અભાવ

શુક્રવારના દિવસે સવારે પવિત્ર સ્નાન કરો. તેના બાદ માતા લક્ષ્મીની પૂજા વિધિ વિધાનથી કરો. સાંજના સમયે કેસર મિશ્રિત દૂધ અને મધથી માતાનો અભિષેક કરો. માતાને ગુલાબની ચુંદડી અર્પિત કરો. આ ઉપાયને કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘર પર સદા નિવાસ કરશે. સાથે જ પૈસાની મુશ્કેલીઓ સમાપ્ત થશે. 

કરિયરમાં મળશે સફળતા 
જો તમે કરિયરના ક્ષેત્રમાં સફળતા મેળવવા માંગો છો તો શુક્રવારના દિવસે શ્રી લક્ષ્મી નારાયણ મંદિર જાઓ અને શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની ઉપાસના કરો. તેની સાથે જ ધનની દેવીને 11 હળદરની ગાંઠ ચડાવો. આમ કરવાથી તમને અક્ષય ફળની પ્રાપ્તિ થશે. સાથે જ કરિયરમાં ઉન્નતિ મળશે. 

વધુ વાંચો: ભગવાન ભોળાનાથને કરો આ રીતે પ્રસન્ન, તો નર્કમાં જવાના બદલે મુક્તિ મળશે, જાણો શુભ મૂહુર્ત

ધનની દેવીને કરો પ્રસન્ન 
જો તમે માતા લક્ષ્મીનો આશીર્વાદ મેળવવા માંગો છો તો તમને કોઈ પણ શુક્રવારના દિવસે સાંજે પવિત્ર સ્નાન કર્યા બાદ કનકધારા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. સાથે જ ધનની દેવીને કમળનું ફૂલ અર્પિત કરવું જોઈએ. તેનાથી માતાનો આશીર્વાદ તમારા આખા પરિવાર પર બની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ