બ્રેકિંગ ન્યુઝ
સલમાન ખાન ફાયરિંગ કેસ: અનમોલ બિશ્નોઇ સામે લુકઆઉટ નોટીસ જાહેર
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Pooja Khunti
Last Updated: 09:55 AM, 8 February 2024
માઘ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી નર્ક નિવારણ ચતુર્દશી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે લોકોને નર્કથી પણ મુક્તિ મળે છે. આ દિવસને માસિક શિવરાત્રી પણ કહેવામાં આવે છે. આ વર્ષે 24 ફેબ્રુઆરીએ નર્ક નિવારણ ચતુર્દશી છે.
નર્ક નિવારણ ચતુર્દશીની વિશેષતા
સનાતન ધર્મમાં ચતુર્દશી તિથિનું વિશેષ મહત્વ છે. એક વર્ષની અંદર 24 ચતુર્દશી હોય છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષનું કહેવું છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન નક્કી થયા હતા. જે પણ લોકો નર્ક ચતુર્દશીનું વ્રત કરે છે, તેમણે નર્ક નથી જવું પડતું. આ સાથે તેમણે જણાવ્યું કે, આ દિવસે ગંગા સ્નાનનો વિશેષ મહિમા છે. આ દિવસે ભગવાન શિવને ગંગાજળ, દૂધ, દહીં, ઘી, મધ, ગુલાબ અને બિલી પત્ર અર્પણ કરવા જોઈએ. તેનાથી વિશેષ લાભ મળે છે. આ સાથે તેમણે જણાવ્યું કે જો ભગવાન શિવને લવિંગ અર્પણ કરવામાં આવે તો તેનાથી તમારા દરેક કષ્ટ દૂર થાય છે.
વાંચવા જેવું: આ 4 રાશિના જાતકોમાં લવમેરેજના યોગ, પ્રેમીના દરેક સપના પૂરા કરવાનું હોય છે જનુન, વફાદારી સૌથી વધારે
નર્ક નિવારણ ચતુર્દશીનું શુભ મુહૂર્ત
જ્યોતિષના જણાવ્યા મુજબ, 8 ફેબ્રુઆરી 2024 ના સવારે 6:41 વાગ્યે ચતુર્દશીની તિથિ શરૂ થાય છે. જે 9 ફેબ્રુઆરી 7:22 વાગ્યા સુધી રહેશે. આ તિથિની શરૂઆત ઉત્તરાષદા નક્ષત્રમાં થઈ રહી છે. જે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પૂજા કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army